________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૮૧
હોય તેવું કદાપિ અમારા જાણવામાં કે દેખવામાં નથી જ આવ્યું. પણ કેઈએ તેવું જોયું જાણ્યું હોય તે તેઓએ કયાં કયારે કેણે અને કેવા પ્રકારે જોયા છે તે જણાવે. વસ્તુત: દ્રવ્ય ગુણે અને પર્યાયે કથંચિત્ અભિન્ન છે. આમ દરેક દ્રવ્યમાં અનંતા ગુણ અનંતા સ્વપર્યાય અને પર પર્યાયે વડે અસ્તિ નાસ્તિ સ્વભાવ ભિન્નભિન્ન સ્વભાવે એકાનેક સ્વભાવે વ્યક્તિ સમષ્ટિ સ્વભાવ (સામાન્ય વિશેષ સ્વભાવ) આ સર્વે જ્ઞાનથી જાણવા યોગ્ય છે. તે સર્વને સર્વ જાણે દેખે છે. શ્રુતજ્ઞાનીઓ શાસ્ત્રથી જાણે છે. આત્મ સ્વરૂપના દર્શન ઈચ્છુઓએ તેને અનુભવ કરીને આત્મસ્વરૂપની અનુભવના કરવી. આત્મા શું? વસ્તુ શું? ગુણ શું? પર્યાયે કેવી રીતે થાય છે? તેના કયા સાધને છે? તે ગુણવંત ગુરૂની ઉપાસના કરતાં જીવમાં જાણવાની શક્તિ પ્રગટ થાય છે. એ ૮૩ છે ज्ञानस्य ज्ञेयपर्याया आत्मा ज्ञेयो व्यपेक्षया; भिन्नाभिन्नाः प्रमायाश्च, ज्ञेयभावाः सनातनाः ॥८४ ॥
અથ –જ્ઞાનમાં સર્વ પદાર્થો ય રૂપે છે. એક અપેક્ષાએ આત્મા પણ શેય સમજ. તેથી પ્રમાથી અપેક્ષાએ ભિન્ન અને અભિન પણ કહેવાય છે. પ્રમાજ્ઞાનના એ સર્વે
ય પર્યાય છે. આવા સેને ગ્રહણ કરતા આત્માઓ અનાદિના છે. અને સે પણ અનાદિ વતે છે. ૮૪
વિવેચન –જ્ઞાન એટલે જગતના સર્વ રેય પદાર્થોનું જાણવું. ય એટલે જાણવા ચોગ્ય પદાર્થો. જેટલા હોય
For Private And Personal Use Only