________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
તે સર્વને ગ્રાહક આત્મા જ્ઞાન વડે જ થાય છે. આથી આત્મા જ્ઞાતા કહેવાય છે. જ્ઞાનમાં અપેક્ષાથી આત્મા પણ ય સ્વરૂપે વહે છે. હું મને જાણું છું. અને પરમાત્મા અને પુદગલે તથા અરૂપી દ્રવ્ય જેની સંખ્યા અનંત થાય છે. તે સર્વને જ્ઞાનરૂપ ચક્ષુમાં પ્રતિબિંબ કરૂં છું આવે અનુભવ આત્મા જ્ઞાનાકારે કરે છે. તેથી જ્ઞાન પર્યાયે દ્રવ્યત્વની અપેક્ષાએ પ્રમાથી આ આત્માથી અભેદ રૂપે રહે છે. પણ સમયે સમયે સ્વદ્રવ્ય-ક્ષેત્ર-કાલ-ભાવ–નામ-સ્થાપના વિગેરેની અપેક્ષાએ પરસ્પર પર્યાની વિચારણા કરતાં કર્થ. ચિત ભેદ પણ-જુદા પણ ગણાય છે. તે માટે શ્રીમાન ભગવાન્ શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી જણાવે છે કે – धर्मधर्मित्वमत्तीवभेदे, वृत्यास्ति चेन्न त्रितयं चकास्ति ।। इहेदमित्यस्ति मतिश्च वृत्तौ, न गौणभेदोऽपि च लोकबाधः।।
ધર્મોને જે ધમિથી સર્વથા એકાંત ભેદ જુદા માની એ તે આ આને ધમ એવું અભિન્ન પણું અનુભવાતું ન હોવાથી એક માનવું પડે છે. છતાં તમે જે ધર્મ અને ધર્મિને પરસ્પર એક બીજાથી સર્વથા જુદા કહેશે તો આ આને આ ધર્મ છે. એવું નજ કહી શકે કારણ બનેને પરસ્પર સંબંધ વિનાના માન્યા છે. તેથી ધમ ધમિને સંબંધ ચટશે નહિ. જે બન્નેને સંબંધ કરાવનાર ત્રીજો સમવાય છે, તેમ કહેશે તે તે પણ જુદે થયે. એક પદાર્થમાં ત્રણ વસ્તુને દેખાડવાની તમારી અપૂર્વ શક્તિને ધન્યવાદ આપ જોઈએ. વસ્તુતઃ આવી કલ્પનાવડે ગૌરવતા
For Private And Personal Use Only