________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શનગીતા
જ્ઞાન અને તેના પરિચયના અનુંભવ વડે ધર્મ, અધર્મ : આકાશ, પુદગલ કાળ આત્મા વિગેરે પદાર્થોના ગુણે, સ્વભાવે, પર્યાયે વિગેરેને સત્ય યથાર્થ અનુભવ-જ્ઞાન ગીઓ કરે છે. કહ્યું છે કે –
ओ जाण अग्हिने, द्रवगुणपनवेहिं, सो जाणदि अप्पाणं मोहो खलु जादि तस्स लयं ॥१॥
જે આત્મા અરિહંત સિદ્ધ વિગેરે સર્વ પદાર્થોમાંથી એક પણ પદાર્થને સર્વ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપથી જાણે છે તે આત્મા જગતના સર્વ પદાર્થને પણ યથાસ્વરૂપે જાણે છે. આત્માના સ્વરૂપને પણ તે જાણે છે. આવું જેને સત્યજ્ઞાન હોય તે આત્માને મેહ અજ્ઞાન જલદી લય થાય
છે. નાશ પામે છે. આવા વસ્તુ સ્વરૂપને જાણકાર મુનિ ' જગતના ભેચ્ય બાહ્ય પદાર્થોમાં નથી લેપાત.
शरीररूपलावण्यग्रामारामा धनादिभिः । उत्कर्ष परपर्यायश्चिदानंदघनस्य कः॥
શ્રી યશવિજય ઉપાધ્યાય કહે છે કે શરીર, રૂપ લાવણ્ય ગ્રામ-ઇન્દ્રિયની ચકોરતા રામા-સ્ત્રી આરામ અગીચા હેય, ગુણાનુરાગી ભક્ત રાજાઓ વશ થયા હોય, દાની શેઠ ભક્ત થયા હોય, બહુ આજ્ઞાંકિત શિષ્યોને સમુદાય હાય, આમ પર પર્યાયે વડે મહાન ગણાવાપણું પ્રાપ્ત થયું હોય પણ જે મહાત્મા આત્મસ્વરૂપમાં રમણ કરતા ચિદાનંદ ઘન સ્વરુપ વિચારતા હોય તેને એવી વસ્તુઓમાં આમ લાભ નથી જ જણાતો. તે તે અનુ
For Private And Personal Use Only