________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
આત્મદર્શન ગીતા
૨૮૫
વ્યવહાર નય વિશેષ સામાન્ય ધર્મસ્વરૂપ સર્વ વસ્તુઅને માને છે. વિશેષને છેડીને સામાન્ય, અને સામાન્યને છાડીને એકલુ વિશેષ નથી સંભવતુ એટલે અસત્ અને છે. ગધેડાના શિંગડા જેવું અસત થાય છે. જેમ કે સામાન્યરૂપે બ્રહ્મ છે. તેમાં પરમ શુદ્ધ બ્રહ્મ પરમ બ્રહ્મ શ્રીજી અપર બ્રહ્મ તેમાં દેવ માનવ તિય ચ વનસ્પતિ એમ અનેક વિશેષ મય ભેદ પ્રભેદે ગણાય છે. તેથી સામાન્ય અને વિશેષ પ્રત્યેક વસ્તુઓમાં ધ રૂપે રહેલ માને છે. હવે ચાથા જીસૂત્રનય એક માત્ર વત માન કાલમાં જે વિદ્યમાન સ્વરૂપ ડાય તેને જ વસ્તુ માને છે. ભૂત ભાવિના અસ્વીકાર કરે છે તેમાં પણ પેાતાને જે વિદ્યમાન વત માન અનુભવાતું હોય તેને જ સત્ય માને છે.
अतीतेनानागतेन, परकीयेन वस्तुतः,
न कार्यसिद्धिरित्येतद् सद्गगनपद्मवत्
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ ૪ ॥
અતીત અનાગત ભૂત ભાવી અને અન્યથી અનુભવિત કાઈ કાર્યં થતું નથી માત્ર વર્તમાન કાલમાં જે આત્મા જે અનુભવતા હાય તેજ આત્મ સ્વરૂપ વસ્તુ છે. બાકી તે આકાશ પુષ્પરૂપ અસત્ છે. તેમ કહે છે.
नामादिषु चतुर्थेषु भावमेवं च मन्यते,
न नाम स्थापना द्रव्याण्येवमग्रेतना अपि
॥ ૪॥
આ જુસૂત્રનય નામ સ્થાપના દ્રવ્યરૂપ નિક્ષેપાને નથી જ સ્વીકાતા. માત્ર વમાનિક ભાવ નિક્ષેપાને જ માને
For Private And Personal Use Only