________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આમદર્શન ગીતા
मह्यं न कुप्यते कोीि, कोप्यं तन्नाऽस्नि वस्तुतः द्वष्यं जगति नैनात्र, वातुतोऽहं न इ.ब्दभाक्. ॥ १०३ ॥
અર્થ-મારા ઉપર કોઈ પણ કો૫ કરતું નથી મારે પણ કઈ જગત છે ઉપર જ કરવા એગ્ય નથી, કારણ કે હું વસ્તુ સ્વરુપે શબ્દરૂપી રહિત છું ૧૦૩
વિવેચન- મારા ઉપર જગતના કે ઈ પ્રાણી કે જડ વઓ કદાપિ પણ કેપ કરતી નથી મારું કઈ બગાડવા સમથે નથી જ. તમારે પણ આમાને કોપ થરો નિશ્ચયનયે સંભવતું નથી. વસ્તુ વિચાર કરીએ તે આત્મા સવા રૂપમાં રમતા કરનારે હોવાથી અન્યને કેપ કરાવે નથી. હું કઈ આત્માવડે કે કેપવા યે એ પણ નથી જ. તેમજ જે જડ-ચેતન છે. તેમાં મારા ઉપર કેપ કરવાનું સામ નથી જ. આત્મા ક્રોધ કરનારો કે કઈને કરાવનાર નથી પણ વ્યવહારમાં પ્રત્યક્ષ ઈ. દ્રાથી જેવાં પિતે કેપ કરનારે અને કરાવનારે દેખાય છે. તેનું કેમ ? ઉત્તર, વ્યવહાર નથી વિચારતાં આ જીવ અનાદિકાલથી મેહ માયા અજ્ઞાન મિથ્યાત્વ અવિરતિ કષાય અને અશુભ મેગે વડે નિરંતર શુભાશુભ કર્મને આઠ વા સાત પ્રકારે બાંધ છતે નવા નવા ભવને પ્રાપ્ત કરે તે આહાર ભય મિથુન પરિવહ નિદ્રા આઢિ સંજ્ઞા વડે અને જડ પદાર્થોના ભેળ ભાવના રાખતા છતે રાગદ્વેષ રૌદ્ર આત્ત ધ્યાન કરો અનેક જીવોની ઉપર પિતાના ભવ્ય સ્વાર્થ માટે મૈત્રી અને વર વિરે ધ કરતો તેઓની પાસેથી પિતાને જે ઈષ્ટ લાગતું હોય તેવી વસ્તુ
For Private And Personal Use Only