________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૩૦૩
બાર ત્રણ દ્વિતીયં અge ત્રા” એક પરમ બ્રહ્મ અને અપર બ્રા
એ બે બ્રહ્મ છે. તેમાં જે નિત્ય અવિનાશી અવિચલિત સ્વરૂપવંત પરમ બ્રહ્મ છે. અને નવા નવા શરીરને ગ્રહણ કરીને કમથી સંસારમાં ભ્રમણ કરનારા જીવાત્માઓ અપર બ્રા છે. તેઓ પરમ બ્રહ્મની ઉપાસના કરતાં પરમ બ્રહ્મ થાય છે. અને કમરૂપ પ્રપંચે નાશ પામે છે. તેઓ કૃષ્ણ રામચંદ્રને વિષ્ણુ સ્વરૂપે પૂજે છે. તેમજ જગત્ કતવરૂપ કે કૃષ્ણને કઈ મહેશ્વરને અને કેઈ બ્રહ્માને માને છે. તેની પૂજા ભક્તિ કરે છે તે નૈગમ નય પ્રમાણે એક અંશે અપેક્ષાએ સત્યતા પામે છે. સાંખ્યમત પુરૂષ અને પ્રકૃતિ એ બન્નેનું પ્રતિપાદન કરે છે. પુરૂષ તે ઈકવર પ્રકૃતિરૂપ માયા એના સાગથી જગતને પ્રપંચ રચાયો છે તેમ માને છે. વસ્તુતઃ પુરૂષ અને પ્રકૃતિને કંચન અને માટીની જેમ પરસ્પર અનાદિ સંબંધ છે. સમ્યગ જ્ઞાન થતાં એ સંબંધ ક્ષય કરવા આત્મા પ્રવૃત્તિ કરે છે અને તે યોગ્ય કાલે છુટી પડે છે. આત્મા પુરૂષ પરમ શુદ્ધ બ્રા થાય છે. તે પણ અપેક્ષાથી સંગ્રહનયની સત્તાએ સત્ય ઠરે છે, છંદશોપનિષદ જણાવે છે કે –
" नहि वै सशरीरस्य प्रियाऽ प्रिययोरूपहतिरस्ति, વરારં વા વસતં શિયાધેિ ન છૂાર? II
જેમને શરીરમાં વસવાનું હોવાથી તેમાં થતી મારા પણાની બુદ્ધિથી પ્રિય અને અપ્રિયતાવડે આત્મ શાંતિને ઘાત થાય છે. પણ જે શરીરને પિતાનું માનતા નથી તે ઉપરને મેહ ત્યાગ કરેલ છે. તેમજ શરીરનો સંચાગ
For Private And Personal Use Only