________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિત વિવરણ સહિત
અર્થે મહેરબાની મેળવવા માટે સ્વર્ગના લાભ માટે સવ મત પંથના સેવકાને પરમાત્મા સ્વીકૃત છે. તેમને ખુશ કરવા જે જે અનુષ્ઠાનેા કરાય છે તે ધમ કહેવાય છે. તે ધને પ્રગટ કરનારા દેવ સમજવા અને તે પ્રવાહને ઉપદેશની પર પરાથી ચલાવનારા ગુરૂએ સમજવા તેમને નમસ્કાર કરીને આત્માનું સત્ય સ્વરૂપ જે જ્ઞાનવડે સમજાય તે સત્ય આત્મ દર્શીન ગીતા ગ્રંથ હું ( બુદ્ધિસાગર સૂરિ ) તમને શ્રોતાજનાને કહું છું... ।।
આત્માના દર્શનનું મહાત્મ્ય જણાવતાં ગુરૂદેવ જણાવે
છે કે—
आत्मनो दर्शन श्रेष्ठं सर्वपापप्रणाशकम् ॥
दृश्यते येन सत्तत्वं दर्शनं तद्धि कथ्यते ॥ २ ॥
,
અર્થ:—આત્માનું દર્શન શ્રેષ્ઠ છે, સર્વ પાપના નાશ કરવામાં સમર્થ છે. તે સત્તત્ત્વ જે શક્તિથી દર્શન નિશ્ચયથી કહેવાય છે. ારા
જણાય તે
For Private And Personal Use Only
માંડીને પાંચેન્દ્રિય યેાપશમ યેાગે નથી તેએ જડ
વિવરણ:-પ્રાણીમાત્ર એકેન્દ્રિયથી સુધીના સવને દન શક્તિ કર્મના અવશ્ય હોય છે. જેએને દશનશક્તિ પુદ્ગલ રૂપે વા અજીવ રૂપ કહેવાય છે, કહે છે. પણ સોમાન્ય રીતે સર્વ જીવાને તેનાં કદલને ક્ષયેાપશમ જેવા હોય તે પ્રમાણે દર્શનશક્તિ રૂપી દૃષ્ટિ વિકસ્વર થાય છે. એકેન્દ્રિય-વૃક્ષ, વનસ્પતિ, પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ, જીવેામાં માત્ર સ્પર્શન દન શક્તિછે.
એમ જૈનદર્શન