________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧પ
વૃત્તિરૂપ અવિનાશી અવ્યય મેક્ષ સુખનેા સદા ભોક્તા થાય છે. કારણ કે ત્યાં ભાગની તૃષ્ણાના સા ત્યાગ જ હાય છે. ! ૯૮
,
मदीयं यन्नाद्विनं भिन्नं तत्र मदीयकमः कृतः शोचामि तुष्यामि, बाह्यभावमनाश्रितः ॥ શ્ou અથઃ— -જે જે મારા અર્થો છે તે મારાથી જુદા નથી. અને જે જીન્ના છે તે કોઇ મારા નથી જ તેા જે મારા નથી તેવા બાહ્ય ભાવાની પ્રાપ્તિમાં કે અપ્રાપ્તિમાં મારે શેચ કે આનદ શા માટે કરવા? ! ૯ ।
વિવેચનઃ—જે જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય અને ઉપયેગ ભાવમય જે જે આત્માનાં પર્યાયેા વા ગુણું! રૂપ મારા પદાર્થો છે. તે કદાĪપ મીજાના થતા નથી. બીજાના ડાય તે મારા થતા જ નો. જે ગુણુ પર્યાયી જેના હાય તેમાં તે તાદાત્મ્યભાવે ભેટ જ હોય છે, જેમ કે ઘટની રક્તતા ઘટમાં જ હાય પણ્ પાદિમાં ન જ હોય, તેમ જે છે તે જ્ઞાનાદિક સર્વ મારાથી જરાય અણુ નથી જ, જે મારાથી અળગું છે તે જાયે મારું નથી જ. શ્રી ઉત્તરાધ્યયનમાં નિમ અધ્યયનમાં જણાવ છે કે.
सुहं वसामो जीवामो, जेसिंमो नन्थि किं चणं, मिहिलाए डज्झमाणीए नमे डज्छई किंचणं ॥ १ ॥ चतपुत्तकलत्तस्म, निव्वावारस्य मिक्खुिणी पिवं न विज्जए किंचि अप्पियंपि न विज्जए ॥ २ ॥
For Private And Personal Use Only