________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
ર૭૭
મર્ભિત રાગ્ય કહેવાય છે. તેજ વૈરાગ્ય સિદ્ધિ ભૂમિ માટે યોગ્ય ગણાય છે કે ૧૩૩ છે.
વિવેચન –જે આત્માએ ભરત મહારાજની પેઠે શરીર ધન રાજ્ય સ્ત્રી અને ભેગને મમત્વ કે આ કાંઈ પણ મારું નથી. જે જડ અને ચેતન વસ્તુઓ મારી પાસે વર્તે છે. તે મારી નથી. આ શરીર અને મને પણ મારું નથી એવી રીતે મારાપણ રૂપ મમત્વને ત્યાગ કરી જે મદ અભિમાન તેને પણ ત્યાગ કરે છે તે સર્વ આત્મા નિશ્ચયનયથી સમાન છે. કઈ ઉંચે કે નીચે નથી જ. શ્રીમાનું યશોવિજયજી વાચકવર જ્ઞાનસારમાં જણાવે છે કે –
अहं ममेति मन्त्रोऽयं, मोहस्य जगदान्ध्यकृत् । अयमेवहि नपूर्वः प्रतिमन्त्रो हि मोहजित ॥
હું અને મારું આવે મેહને “સદ મ” મંત્ર આખા જગતને આંધળું (સત્ય વસ્તુને પાસે છતાં પણ ન જોઈ શકે તેવું) બનાવ્યું છે પણ તે શસ્ત્રની સામે પરમાત્મા અરિહંત ભગવંતે “નાદું જ મન” આ શરીર ઈન્દ્રિયે મન તે હું સ્વરૂપે નથી તેમજ તે શરીર ઈન્દ્રિય મન દોલત વિગેરે જે ચક્ષુગોચર છે. અને કેટલુંક અચક્ષુગેચર અન્ય ઈન્દ્રિય પ્રત્યક્ષ થાય છે જેને હું આજ સુધી અંધ બની મારૂં માનતે હવે તે સર્વે વસ્તુ સ્વરૂપે મારૂં નથી તેમાં મારે કાંઈ લેવાદેવા નથી. આવા મંત્રને જાપ કરતાં સર્વ પ્રાણુઓ મોહને અવશ્ય જીતી શકે છે. તેથી તે પ્રતિમંત્ર સમજ. આવી રીતે અહંકાર મમકારને ત્યાગ કરીને ભેચ્યોની આસક્તિને ત્યાગ કરનારે અનુકુળ
For Private And Personal Use Only