________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત અથ-પરમાત્મા વીતરાગ જીનેશ્વરીએ ના બે ભેદ કહ્યા છે. એક સંસારીઓ અને બીજા મુક્તો તેમાં સંસારી જીવે દરેક પિત પિતાના કરેલા કર્મવડે સાધારણ શરીર કે પ્રત્યેકના જુદા જુદા શરીરને પામે છે. કલા
વિવેચન –સામાન્ય રીતે ચતન્ય રૂપ જ્ઞાનાદિને ધારણ કરતા સર્વ ને એક જ પ્રકાર થાય છે પણ સ્વકૃત કર્મ વડે તેમાંથી જે સંસારમાં નવા નવા ભવ કરે છે. તે સંસારી જી કહેવાય છે. અને જેઓએ સર્વ સં સારના કારણે ક્ષય કર્યો હોવાથી શરીર ઈન્દ્રિય મન અને કમને સંબંધ ત્યાગ કરીને સર્વ દુઃખ અને તેના હતુઓથી મુક્ત થયેલા હોવાથી મુક્ત, શિવ, સિદ્ધ. નિર્વાણ વિગેરે નામથી ઓળખાય છે. તેથી એ અપેક્ષાથી સંસારી અને મુક્ત એમ અનંત જીવોના બે ભેદ કહેવાયા છે તેમાં જે સંસારમાં રહેલા છે. તે પોતપોતાના કર્મ વડે ભિન્ન ભિન્ન પ્રકારના શરીર ઈન્દ્રિય બલ વેદના જ્ઞાન દર્શન શક્તિને ધરાવનારા છે. તેમાં જેમનાં શરીર ચર્મચક્ષુથી ન દેખાય તે સૂક્ષ્મ આ સૂક્ષમ. જી પૃથ્વીકાયિક અપ્રકાયિક તેજસ કાયિક વાયુકાચિક અને વનસ્પતિકાયિક અસંખ્યાતા વતે છે.
સાધારણ એટલે અનંત જીવેનું સહિયારું એક શરીર જેમ ધર્મશાલામાં આવેલા સર્વે મુસાફરોને રહેવાનું સાધારણ ઘર હોય છે. તેમ તેવા અશુભ કર્મના યોગે અનંત ના વાસમય એક એક શરીર રૂપ તે સાધારણ. અસંખ્યાત ગેળાના અસંખ્યાત વિભાગમય નિગદના નામે
For Private And Personal Use Only