________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઞામદાન ગીતા
पुव्विं रागाइया विभवा सव्वओ विभज्जिज्जा, पच्छाद्वा कम्मा सन्त्र विभिन्नो नियो अप्पा ॥ १ ॥
૯૯
અપ્રથમ તા ાદ્વેષ વિગેરે વિભાવ પિરણામે સર્વથા પરસ્પર જુદા કરવા પછી તેવા રાગદ્વેષના પરિણામે થવાના હેતુ ભૂતકા પણ ાભન્નભિન્ન સ્વરૂપે છે તેના વિવેક ભેદ કરવા પછી તે પરિણામથી જે ખેંચાયેલા કર્મો કે જે સત્તામાં રહેલા છે તે અને ઉયકાલને પ્રાપ્ત કર્યા વિનાના છે. તેમજ ઉદયમાં આવેલા કર્માંદલના વિપાકાના ફ્ના પણ વિવેક પૂર્વ ક ભેદ્ય કરવા.
For Private And Personal Use Only
વિવેચનઃ-આમ શરીર મન વચન વિગેરે પણ પુદ્ગલ દ્રવ્ય સડન પડેનવિનાશી ધમ વાલા છે. આત્મા ક્ષાયિક ક્ષયાપશુમિક પારિણામિક અગુરુલઘુ સ્વભાવવ ત છે અન્ય ખીજા અરૂપી અને રૂપી દ્રવ્યના સ્વભાવથી મિન્નતા હૈાવાથી તે પુદ્ગલાદ દ્રવ્યથી ભિન્ન જ છે, આત્મા સહજ સ્વરૂપે નિશ્ર્ચય નથી કર્મ અને તેના કારૂપ મન વચન કાયાથી એટલે સ પુદ્ગલ દ્રવ્યથી ભિન્ન છે એટલે હું આત્મા પુદ્ગલમય નથી એમ વસ્તુ ત્રરૂપે નિશ્ચય થયા છે. અને આત્મા જો પુદ્દગલથી જુદા છે તે તેના સ્વભાવ ગુણ પરિણામે-પર્યાય પણ જુદા જુદા હાય જ તે કયાં છે તે જણાવે છે કે હું આત્મા સહુજ સ્વરૂપે અનંત શક્તિ અનત વીય વત છું. સુક્ષ્મ કુંથવામાં અને સ લેાકાકાશમાં વ્યાપક થવામાં શક્તિવંત છું, સ જડ પદાર્થોને તેના ગુણુ પર્યાય સ્વભાવાને જાણવા દેખવાની શક્તિ ધરાવું છું'. સવ જ્યંતિષામાં હું જ આત્મદ્રવ્યથી પ્રકાશક છું. એમ આત્માના અનુભવ કરી આત્મશ ખનેલે યેગી જાણી શકે છે. પ્રા