________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
આ. ઋદ્ધિસાગરસૂરિ કૃત વિવેચન સહિત
ગથી મેહના આવરણને દુર કરીને પરમાત્મા બને છે. તેિજ પિતાના શુદ્ધ આત્મપર્યાને કર્તા છે. બાહ્ય પુદ્ગલ ભેગની આકાંક્ષા અને મારાપણાની બુદ્ધિને હમેશાં ત્યાગ કરવો જોઈએ. બાહ્ય વસ્તુઓમાં મારૂ કાંઈજ નથી. હું ભિન્ન છું. આ આત્મભાવના ભાવતાં જે આત્મા પુદ્ગલ આસક્તિને નાશ કરે છે તે વીતરાગ અવશ્ય થાય છે કે ૧૬
આ જગતમાં જે બાહ્ય વસ્તુઓ છે તેમાં તારૂ કશું નથી તે તું શોધ, न मे किश्चिन्न मे किश्चिद्, बाह्यभावेषु निश्चितम् ; पूर्णीऽहं स्वीयधर्मेण, सत्तया ज्ञातवानहं. છે ?૭ |
અર્થ-આ બહાર દેખાતા પદાર્થોમાં મારું કાંઈનથી મારું કાંઈ નથી. હું પોતે મારા જ્ઞાન, દર્શન, ચરિત્ર અને વીર્યરૂપ ધર્મથી પૂર્ણ છું.
વિવેચન-આંખે દેખાતા બહારના સ્ત્રી, ધન, ભાઈ, બેન, રાજ્ય, સત્તા, કુટુંબ, મિત્ર, પરિવાર વિગેરેને આજ સુધી અજ્ઞાનતાને ગે મેં મારા જાણ્યા હતા પણ હવે મને ખાતરી થઈ છે કે તેમાંથી મારી સાથે પરભવમાં આવવાનું એક પણ નથી, શ્રીમાન હેમચંદ્ર પ્રભુ જણાવે છે કે –
यत्रान्यत्वं शरीरस्य वैसदृश्याच्छरीरिणः, धनबन्धुसहायानां तत्रान्यत्वं न दुर्वचम् ॥१॥ પિતે જેમાં યાવતું જીવન સુધી રહેવાને છે તે શરીર પણ પિતાથી આત્માથી જુદુ અને ભેદ સ્વભાવવાળું જોવાય
For Private And Personal Use Only