________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८४
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
પિતાના આત્મ સ્વરૂપનો બોધ થવાથી આત્મ દશનને સાક્ષા
કાર થાય છે. તે વાત જણાવતાં પૂજ્ય શ્રી વિજય વાચકેન્દ્ર જણાવે છે કે – श्रेयः सर्वनयज्ञानं, विपुलं धर्मवादतः
આત્મ સ્વરૂપના બેધની ઈચ્છાવાળા મહાનુભાવોએ નમ્રતા પૂર્વક નય પ્રમાણુ નિક્ષેપાની દૃષ્ટિને ધ્યાનમાં રાખીને પરસ્પર વિચારોની આપલે કરવી. આથી શંકાના સમાધાને થાય, જીતવાની અપેક્ષા ન હોય પણ યથાર્થ વતુ તત્વના બેધની જ અપેક્ષા રાખીને જે વાદ થાય તે ધર્મવાદ. આ ધર્મવાદ આત્મકલ્યાણ માટે આત્મ સ્વરૂપના અવધ માટે અવશ્ય થાય છે. માટે આત્મતત્વના અવધના ઈચછનારાઓ સદ્દગુરૂની તેમની આજ્ઞાની તથા પરમાત્માની પૂજા તેમજ ધ્યાનની–ગક્રિયા અનુષ્ઠાનની પ્રવૃત્તિ તત્ રાખવી જોઈએ. રક્ષા
આત્મદર્શનના જે હેતુ છે તે જણાવે છે. વીતરામમોઃ શ્રદ્ધ, મલ્યા તાળવનમ; क्षमा शौच च स्वाध्याय-मात्मदर्शनहेतवः
અથ :-વીતરાગ પરમાત્મા ઉપરની શ્રદ્ધા તથા ભક્તિ વડે તેમના ગુણેને પ્રાપ્ત કરવા ક્ષમા શૌચ સ્વાધ્યાયવિગેરેને અભ્યાસ તે આત્મ દર્શનને પ્રાપ્ત થવામાં વિશેષ કારણો છે.
- વિવેચન –વીતરાગ પરમાત્મામાં સુદેવ ભાવની જે આસ્તિકતા તે સભ્ય શ્રદ્ધા છે. તે શ્રદ્ધાથી પૂજ્ય
For Private And Personal Use Only