________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
2૪
આત્મદર્શનીવા કોwાવા , તુરાપારેવાન 1 जीवः पुनर्जीव इति, वक्तव्यो व्यक्तबुद्धिभिः ।।
લાકાશ પ્રમાણે પ્રદેશને ધારણ કરનાર જીવ છે. તેના સર્વ પ્રદેશ સમુહમાં જીવ એવી સંજ્ઞા લાગી શકે છે. પણ એક પણ ઓછામાં તેને પૂર્ણપણું ન કહી શકાય. એમ પૂજ્ય આચાર્યો અને સારા વિચારક બુદ્ધિ વંતને તે વ્યક્ત રીતે અનુભવાય છે. તેમ સર્વ આત્મા પણ પ્રદેશની તુલ્યતાથી અને ગુણે ચિતન્ય શક્તિની સમાનતા ન હોવાથી આપણા આત્મા સમાન મિત્ર સમજવા. આમ છતાં પણ દરેક જીવને શુભાશુભ અધ્યવસાયના ચેગે, આઠ કર્મની પ્રકૃતિઓના ભિન્ન ભિન્ન પ્રકારના રસાવ પાકોના ઉદયથી તે જીમાં પણ પાંત્રતા આપણને માલુમ પડે છે. શ્રી યશોવિજ્ય મહાપાધ્યાય ગુરૂવર જણાવે છે કે –
येषां अनङ्गमात्रेण, भज्यन्ते पर्वता अपि ! तैरहो कर्मवैषन्ये, भूपैभिक्षाऽपि नाप्यते ॥१॥ जातिचाहीनोऽपि, कमेण्यभ्युदयावतो, ક્ષાર્s 31 યાત, છત્રછન્નભિન્ન રાઇ विषमा कर्मणः सृष्टिदष्टा काभपृष्ठवत् , जात्यादिभूतिवैषम्यात् , का रतिस्तत्र योगिनः ॥३॥
જેમના આંખના પલકારાથી પર્વતે પણ ભાંગીને ભૂકે થઈને ધૂળરૂપ બની જતા હતા, તેવા બલવાન રાજાધિરાજે પણ કર્મ બલની વિષમતા આવે છતે ભીખ
For Private And Personal Use Only