________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૩૪૪
આ. ઋદ્ધિસાગરસૂરિષ્કૃત વિવેચન સહિત
6
વિવેચન :–મુમુક્ષુ આત્માનુ' સાધ્યબિન્દુ રાખે. થે ક્ષણે તેનું ચિંતન કરે, પરંતુ ગીતામાં કહેલ મેં નિધનં શ્રેય” :–આ ન ભુલવું. એટલે પોતાના સમયસિદ્ધાંત-ધમ તેને અનુસરીને તેણે પ્રવૃત્તિ કરવી. અને એ પ્રવૃત્તિ કરીને મેાક્ષની સન્મુખ જવા પ્રયત્ન કરવા. પરંતુ પેાતાને ધમ, શાસ્ત્ર અને સિદ્ધાંત છેડી આડાઅવળા માગે વળ્યો તે તે આત્મજ્ઞાન અને વાસ્તવિક જીવન બન્ને ગુમાવી બેસે છે. ! ૧૭૨ ।।
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લક્ષ્યમાં ઉપયોગ રાખવાથી નિમલ પદ્મ મળે છે :-- उपास्योseश्य आत्मा वै लक्ष्यजापेन योगिभिः लक्ष्यदत्तोपयोगेन शुद्धं च निर्मलं पदम् ॥ १७३ ॥
અર્થ :-યાગીઓએ જાપતુ લક્ષ રાખીને અદૃશ્ય એવા આત્માની ઉપાસના કરવી. લક્ષ્યમાં ઉપયેગ રાખવાથી યુદ્ધ અને નિલપદરૂપ મેાક્ષની પ્રાપ્તિ થાય છે.
વિવેચન :-ચેાગી પુરૂષાએ જીવનમાં કેવળ અદૃશ્ય આત્માને લક્ષમાં રાખી તેની ઉપાસના કરવી, કેમકે આત્માના લક્ષમાં બધીજ વસ્તુની પ્રાપ્તિ છે. જ્ઞાન, દર્શન અને ચારિત્રમય આત્માનું લક્ષ ઉપયાગપૂર્વક રાખવામાં આવે તે અનંતજ્ઞાન-અને તદન અને અનંતચારિત્રરૂપ મુકિતની પ્રાપ્તિ થાય છે.
सद्भिः सामर्थ्य पर्यायैर्ज्ञातव्यं तत्त्वमात्मनः अनेकान्ताष्टपक्षैश्च धर्मो ज्ञेयो विचक्षणैः ।। १७४ ॥७
For Private And Personal Use Only