________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આત્મદર્શન ગીતા
૧૪૩ અવસ્થામાં કે જાગ્રત દશામાં કે નિદ્રામાં પણ મારા હૃદયમાં સદા વસે. મારા આત્માનું રક્ષણ કરે. એટલે હું સદા પરમાત્માને સ્મરણ કરનારે રહું તે ઉપરના જણાવેલા અંતરાયમય થી સદા બચીને પરમાત્મ સ્વરૂપને ભોક્તા થઉં એવી ભાવના સાચા ભકતે કરે છે.
આથી એમ જણાવવાનું કે સદુ-ચિત-જ્ઞાન દર્શન ચારિત્ર, આનંદમય એવા પરમાત્મામાં રાગ દ્વેષ ન હોવાથી જગતનું કર્તુત્વ રક્ષણત્વ ફતૃત્વ વિનાશકત્વ સિદ્ધ થતું નથી. તેથી જગતના કર્તાપણુવાળ વાદ જે સાચી રીતે વિચારીએ તે અનેક દેષવાળે હેવાથી જગતજંતુને હિતકારક થતું ન હોવાથી તેને ત્યાગ કરે તેજ એગ્ય છે ૫૮
આ વાદને પરમાર્થ દષ્ટિએ વિચારવામાં કોઈક અપેક્ષાએ અમે સમ્મત થઈએ છીએ.
जगत्कर्तृत्ववादोऽपि, सम्मतो हि व्यपेक्षया; यावद्धि कर्मकर्तृत्वं जीवस्य हि प्रकीर्तितः ॥५९ ॥
અથર–અમે જૈનો પણ કેઈક અપેક્ષાને ગ્રહણ કરીને જગતનું કરવા પણું છે તે સ્વીકારીએ છીએ, જ્યાં સુધી જીવે કર્મના કર્તા જોક્તા છે. ત્યાં સુધી તે જીવ સમૂહને તે અપેક્ષાએ જગતનું કર્તુત્વ છે એમ જણાવીએ છીએ પલ છે
વિવેચન - જગતનું કર્તા એક વ્યક્તિરૂપ
For Private And Personal Use Only