________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત
ધમ રહેલા છે. તેના શરીર ઈન્દ્રિય મન વાચા કર્મ વિગેરે બનતા હોવાથી તેને પશ દાહન છેદન ભેદન ભીંજાવું સુકાવું વિગેરે સંભવે છે. પણ તેથી હું ભિન્ન ગુણ પર્યાને કરનારે છું હું આત્મા શુદ્ધ ચૈતન્યને સત્તાથી ધારક હેવાથી સ્પર્યો દાહ્ય છેદ્ય ભેદ્ય વિગેરે નિમૂલ નાશ ૫ ધર્મના અભાવવા છું. તેથી આત્મા અસ્પૃશ્ય અદાહ્ય અદ્ય છે. તેમજ કમરુપ લેપ ન હોવાથી સહજ ભાવે આત્મા નિરંજન છે, તે મનવાણીથી જુદો છે. સૂક્ષ્મ હાથી પણ અત્યંત સક્ષમ છે. અને શ્રેષ્ઠ ગણાતા પદાર્થોથી પણ આત્મા સર્વ શ્રેષ્ઠ છે. ભગવાન શ્રી યશોવિજય વાચકવર પરમાત્મ દર્શનમાં જણાવે છે કે, न स्पर्शो यस्य नो वर्णों. न गन्धो न रस श्रुतिः शुद्धचिन्मात्रगुणमान्, परमात्मा स गीयते ॥१॥
જેને સ્પર્શ નથી, વર્ણ રુપ નથી, ગંધ નથી રસ અને શબ્દ નથી તેવા પુદ્ગલ ગુણેના અભાવવાળો છતાં શુદ્ધ અને એક ચિન્માત્ર જ્ઞાન દર્શને ચારિત્ર વિર્ય ઉપયોગ આનંદમય ગુણો અને તેના પર્યાયોને તાદાસ્યભાવે અભેદ ભાવે પ્રગટાવનારો આત્મા છે. તેમજ નિરંજન કમ મેલરુપ અંજન લેપ જે મને નથી તેવું વીતરાગનું સ્વરુપ છે તેવી રીતે હું આત્મા છું. તેમજ મન વચન કાયા ઈદ્રિયોથી પણ હું નિશ્ચય નય ભાવે રહિત છું, કર્મને મેલ જેને હેય તેને રંજનવ સ્પર્શત્વ વર્ણ ગધ શબ્દાદિને સંબંધ હોય છે. નિરંજનને તેને સંભવ નથી જ. શ્રી ગીતા જણાવે છે કે.
For Private And Personal Use Only