________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
આ. ઋદ્ધિસાગરસૂરિકૃત વિવેચન સહિત હું તેને સ્વામિ કે સેવક નથી એવા ભાવવાળે “ના ના મમ” શરીર ઈન્દ્રિય અને મન તે હું નથી અને ધન ધાન્ય, બાગ, બગીચા, પુત્ર, સ્ત્રી, ધન, રાજ્ય, ઋદ્ધિ તે કાંઈપણ મારું નથી. હું તેને સ્વામી નથી આ ભાવ થાય ત્યારે જ સચ્ચિદાનંદ વરૂપને યથાર્થ બંધ થાય છે અને તે ભાવ મોહને જિતનાર છે. । ध्याता ध्येयं तथा ध्यानं त्रयं यस्यैकतागतम् मुनेर नन्यचित्तस्य, तस्य दुःखं न विद्यते ॥१॥
જે મુનિ ધ્યાતા પાન અને ધ્યેયમાં અક્યતા પામે છે તેને કેઈ દુખ સ્પર્શતું નથી. તેથી જણાવે છે કે મેક્ષપ્રાપ્તિ માટે અથવા સત્ય સુખ માટે અનેક અનુષ્ઠાને, વ્રત, જાપ, વિગેરે જ્યાં સુધી સમ્યગૂ જ્ઞાન દર્શન ચારિત્રમય તવત્રયિમાં એકત્વભાવે સ્થિરતા ન આવે ત્યાં સુધી કાંઈ પણ પ્રાપ્તિ કરાવી શકતાં નથી આથી પૂએ જણાવ્યું છે કે શુદ્ધ આત્મ સ્વરૂપ માટે સર્વ બાહ્યા વૃત્તિને ત્યાગ કર જોઈએ અને અંતર આત્મ સ્વરૂપમય જે વૃત્તિ તેની જ ઉપાસના કરવી તે એકજ સ્વ પરમાત્મ સ્વરૂપ વા આત્મ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ માટે એક સનાતન માર્ગ છે. ૮૧ पश्चाचारप्रशुद्धिः स्यात्, बामस्तेस्तु संक्षयः अन्तर्मुखोपयोगेन, जीवन्मुक्तोऽभिधीयते. ॥८२ ॥
અથર-બાહ્ય વૃત્તિને સંક્ષય થતાં પાંચ આચરેની શુદ્ધિ થાય છે. અને આત્મા અન્તર્મુખમાં ઉપયોગવંત થાય ત્યારે તે મુક્ત થાય છે. જે ૮૨ છે
For Private And Personal Use Only