________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૧૮
આ. દ્ધિસાગર સુરિત વિવેયન સહિત
-
--
-
-
-
-
-
इत्यजत्रं स्मरन् योगी तत्स्वरुपावलम्बनः॥ तन्मयत्वमयामोति प्राद्यग्राहकवजितम् ।। २॥
અમૂર્ત એવા ચિદાનંદ સ્વસ્થવાળા પરમાત્મા અરિહંત અને સિદ્ધ પરમાત્મા સડજથી નિરંજન છે. તેમનું ધ્યાન કરનારા ગીરૂપસ્થ અને રૂપ તીન ભાવે તેમના સ્વરેપના આલંબનમાં અભેદે તન્મય થતાં ગ્રા ગ્રાહક ધ્યાતા છે. યનો ભેદ મૂકી દઈને તે સ્વરૂપે અભેદ થાય છે. ત્યારે પિતાની શુદ્ધ ચેતનાનું દર્શન યોગી પ્રત્યક્ષ ભાવે કરે છે. તેના વેગે પ્રમાદ નિદ્રા નષ્ટ થવાથી પિતાના સ્વરૂપની પ્રાપ્તિથી સર્વ જગતને પિતાનું સ્વરૂપ જેવું સત્તાથી છે તેવું સદા દેખે છે. સર્વત્ર મંત્રી ભાવવાળો ગી તે આત્મદશી છે. ૧૦૦ | गन्ताऽपि नाम्यहं गाता, वक्ताऽपि वाण्यगोचरः कथ्यते व ह्यभावेन, यद्यत्तन्नाऽस्मि बग्तुतः ॥१०॥
અર્થ–ગમન કરનારો હોવા છતાં પણ હું ગમન કરતે નથી વકતા હે વાછતાં હું વાણીથી અગેચર છું વસ્તુ સ્વરૂપે જે બાહ્ય ભાવે કહેવાય છે. તે તે સ્વરૂપે હું નથી પણ તેથી જુદા સ્વરૂપે છું.
વિવેચન-વ્યવહાર નથી હું આત્મા જીવ હોવાથી કર્મના લે પાવાના યેગે આ ચૌદરાજ લેક રૂપ બ્રહ્માંડમાં ભ્રમણ કરનારો છું જવાનુશાસનમાં જણાવ્યું છે કેरे जीव किं न बुज्झसि ? चउगइ संसार सायरे घोरे । मियो अगन्तं कालं अरहट्टयडिन्त्र जल मझे ॥१॥
For Private And Personal Use Only