________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એમદશન ગાતા.
૨૧૧
તેવું જરા પણ કદાપિ ઈચ્છતું નથી. પણ સુખ અને દુઃખ પડવાના કારણભૂત જે પુણ્ય પાપ ધર્મ અને જ્યાં સુધી જા નથી તેમજ અધર્મને ત્યાગ કરી ધર્મની આરાધના કરતા નથી ત્યાં સુધી સુખનો ભક્ત ન થતાં દુઃખને ભેટતા જ થાય છે જ્યાં સુધી જીવ જડ ચેતન વસ્તુઓમાં હું અને મારું માને છે. તેના કારણે પાંચ ઈદ્રિના ભોગે અને ધન માટે અઢાર પાપિના સ્થાનનું સેવન અ ત વૈદ્ર ધ્યાન, કૃણાદિ દુટ લેગ્યા કરે છે ત્યાં સુધી જીવ અલાતા વેદનીય કર્મને બાંધવાથી દુઃખને પામે છે. વા પુથ વડે સાતા વેદનીય કર્મવડે પાંચ ઈન્યિાના વિશાળ ભાગે પ્રાપ્ત કરીને તેના મોહથી આધિન બની પરવશતા વડે અજ્ઞાન મિથ્યાવ અવિરતિ કષાયેની બહુલતા વડે મુંઝાયેલે સે.ગેમ મૃદ્ધ બને તે પુણયને ભેળવીને અશુભ કર્મની પરાધિનતાને પામીને ભયંકર દુઃખે ભગવે છે. શાસ્ત્રો જણાવે છે કે - જે આત્મા પિતાના આત્મ સ્વરૂપમાં પ્રવેશ કરે તે તેને ગુણ પર્યાને ગવેષતે છતે રાગદ્વેષથી મુક્ત થયે છો, સ્વરૂપમાં લીનતા માટે–પરમાત્માના સ્વરૂપમાં લીન માટે પરમાત્માના સ્વરૂપમાં રૂપથ ધ્યાને ચડતે પરમ આહલાદને પામે છે, કહ્યું છે કે भू शय्या मैक्ष्यमसनं जीर्णवासो गृहं वनं वा तथापि ॥ . निःस्पृहस्याहो चक्रिणोऽप्यधिकसुखम् ॥ १ ॥
અર્થ–પૃથ્વી ઉપર સુવા બેસવાનું હોય અને રિક્ષામાં આવેલ લુઝુ સુકુ અન્ન ખાવાનું હોય વસ્ત્ર પણ
For Private And Personal Use Only