________________
૪૦
ઉપકારીઓના ઉપકારના જેમને ખ્યાલ છે, તેવા કૃતજ્ઞ જીવામાં જ સાચી નમ્રતા આવી શકે છે. આ નમ્રતા એજ મનુષ્યને મહાન બનાવનાર એક અજોડ જડીબુટ્ટી છે. તેની શક્તિ અચિંત્ય છે. વાથી પણ વધુ મજબુત એવા કમના કિલ્લાઓને ભેદવાનું તે સામાથ્ય ધરાવે છે. એ નમ્રતાનું... પણ મૂળ કૃતજ્ઞતા છે. કૃતજ્ઞતાના લક્ષવાળા નમ્ર મનુષ્યા ઉપકારીઓને માટે ગમે તેટલુ કરશે તે પણ તેમને લેશમાત્ર પણ ગવ નહિ આવે, પણ તે તે એમ જ માનશે કે અમે તે માત-પિતા િઆ ઉપકારી તરવાના દેવાદાર છીએ. અમારા માથે આ ઉપકારીઓનું ઘણું માટુ' ઋણુ છે. એ ઋણુ દૂર કરવુ એ અમારી પવિત્ર ફરજ છે. અને એ ફરજ અમારે ખાવવી જ જોઈએ. પેાતાનુ જ ઋણુ દૂર કરનાર માણસ કેવી રીતે ગવ કરી શકે ? આ ઋષી નિ′ળ સમજણુ કૃતજ્ઞતા પૂર્વકની નમ્રતામાંથી સ્વય પ્રગટ થાય છે. એવા વિવેકી અને સુપાત્ર જીવ પાતા ઉપરનું ઋણ કેમ ફીટ તે માટે ઉપકારીઓની સેવા કરવાની જે રીતે તક મળે તે રીતે તે તકને ઝડપી લેવા સદા સજાગ રહે છે અને તક મળતાં જ પેાતાને ધન્યા, તપુયોડ ં નિમ્નીનેડિટ્ટ—” હું ધન્યવાદને પાત્ર છું, ખરેખર મે' ભૂતકાળમાં કઇ પુણ્ય કર્યું છે, તે આજે મને ઉદયમાં આવ્યુ છે અને આજે હું સંસારસાગર તરી ગયા છું, જેથી મને અનાયાસે અણુધારી આ મહાન લાભકારી તક મળી છે, એમ માની એ તકને એક ક્ષણના પણ વિલંબ કર્યા વિના તે તરત જ ઝડપી લે છે.