________________
૨૧૪
6
પ્રશસનીય માટે શ્રેયાંસ' અથવા ‘શ્રેય:' એટલે કલ્યાણુ કારી અને અસ' એટલે ખભા અર્થાત્ કલ્યાણકારી ખભાવાળા તેથી શ્રેયાંસ' આ સામાન્ય અર્થ થયા તથા પ્રભુ જ્યારે ગર્ભમાં હતા ત્યારે કાઇએ ન વાપરેલ એવી દેવતાધિષ્ઠિત શય્યાના માતાએ ઉપભેગ કરવાથી શ્રેય થયું એટલે ભગવ'તનુ ‘શ્રેયાંસ' નામ રાખ્યુ તે વિશેષ મ.
(૧૨) શ્રી વાસુપૂજ્યસ્વામી-વસુ જાતિના દેવેને પૂજ્ય હોવાથી ‘વાસુપૂજ્ય' આ સામાન્ય અર્થ થયા તથા ભગવત જ્યારે ગાઁમાં હતા ત્યારે વસુ વડે અર્થાત્ હિરણ્ય વર્લ્ડ ઈન્દ્રે રાજકુલની પૂજા કરી તેથી ‘વાસુપૂજ્ય ’ અથવા વસુપૂજ્ય રાજાના પુત્ર હાવાથી વ્યાકરણના નિયમ અનુસાર વાસુપૂજ્ય ’ કહેવાયા તે વિશેષ અથ
6
ܕ
'
(૧૩) શ્રી વિમલનાથ-જેના મલ ચાલ્યા ગયા છે તે વિસલ ' અથવા જ્ઞાન, દનાદિ ગુìા જેના નિર્મલ છે તે ‘વિસલ' આ સામાન્ય અર્થ થયે અને ગના પ્રમાવે માતાને મતિ તથા શરીર નિર્દેલ થયા માટે ‘વિમલ ’ નામ રાખ્યું તે વિશેષ અ
(૧૪) શ્રી અનતનાથ-અનત કર્મી પર વિજય મેળવનારા અથવા અનંત જ્ઞાનાદિ ગુણેાથી વિજયવતા, તે અનંતજિત' આ સામાન્ય અર્થ થયા તથા ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાએ અન ત રત્નમાળા અથવા આકાશમાં અંત વગરનુ` મહાચક દેખ્યુ` હોવાથી તથા ત્રણ