________________
ક૭રે પિતાના જ સુખની ચિંતા, કેવળ પિતાના જ ગુણેને પ્રમાદ, કેવળ પિતાનાં જ દુઓ પ્રત્યે કરૂણ અને કેવળ પિતાનાં જ પાપ પ્રત્યે ઉપેક્ષા હોય છે. ધર્મ પામ્યા પછી સર્વનાં સુખ અને હિતની ચિંતા, સર્વ ગુણી જીના ગુણેને પ્રમોદ, સર્વ દેહધારી છનાં દુઃખની કરુણા અને સર્વ પાપાત્માઓનાં પાપની ઉપેક્ષા હોય છે. વળી ધર્મ પામ્યા પહેલાંની અવસ્થામાં બીજા પિતા પ્રત્યે મિત્રી ધારણ કરે, પિતાના ગુણોને જોઈને બીજા આનંદ પામે, પિતાનાં દુઃખ પ્રત્યે બીજા કરૂણ ધારણ કરે અને પિતાનાં પાપાચરણ પ્રત્યે બીજા મધ્યસ્થ ભાવ રાખે, એવી ભાવના જીવમાં સતતપણે ચાલુ હોય છે. ધર્મ પામ્યા પછી તે બીજાઓ પ્રત્યે મૈત્રી, પ્રદ, કરૂણા અને માધ્યથ્યને ધારણ કરે છે. પ્રથમને આ-રૌદ્રધ્યાન કહેવાય છે અને બીજાને ઘમં–શુફલધ્યાન કહેવાય છે.
ક્ષયરોગવાળાને જેમ વસંતમાલતી, સુવર્ણ, લેહ, અભ્રક વગેરે રસાયણે પુષ્ટિ આપે છે, તેમ આ મૈત્રી આદિ ચાર ભાવનાઓ અતિ આત્ત અને રૌદ્રાદિ અશુભ દયાનેથી થતાં આંતરિક ક્ષયરોગને નાશ કરી ધર્મધ્યાન રૂપી રસાયણ વડે આત્મદેહને પુષ્ટ કરે છે. ત્રુટિત થયેલી ધ્યાનની ધારાને આ ભાવનાએ ફરીથી જોડી આપે છે.
આધ્યાન એટલે આપણને વર્તમાનમાં જે અનુકૂળતા મળી છે, તે કાયમ રહે અને જે નથી મળી તે અનુકૂળતા