________________
૫
યાન કરવાની રીત.
માહ્યાત્મભાવના ત્યાગ કરી, પ્રસન્નતાયુક્ત, અંતરાત્મા વડે પરમાત્મામાં તન્મય થવા માટે સાધકે નિ'તર પરમાત્મ ભાવનું ચિંતન કરવું.
અહિરાત્મા, અતરાત્મા અને પરમાત્માનું સ્વરૂપ નીચે પ્રમાણે છે.
અહિરાત્મભાવ.
‘શરીર, ધન, કુટુ’બ, પરિવાર આદિ હું છું’ એ રીતે શરીરાદિને આત્મબુદ્ધિથી ગ્રહણ કરવાં તે બાહ્યાત્મભાવ છે.
અ'તરાત્મભાવ.
આ ખાદ્યાત્મભાવના ત્યાગ કરી હુ· ચૈતન્ય લક્ષણવાળા આત્મા છું, શરીરાદિના અધિષ્ઠાતા છું. એ રીતે આત્માને શરીરાદિ જડ પદાર્થોથી જુદા માનવે તે અ'તરાત્મભાવ છે.
પરમાત્મભાવ.
પરમાત્મભાવ એ જ્ઞાનગરૂપ છે, માનદમય છે, સમગ્ર ઉપાધિથી રહિત છે, પવિત્રતમ છે, ઇન્દ્રિયાને અગા ચર છે અને અનંત અન'ત ગુણેાનું તે ભાજન છે.
આત્માને શરીરાદિથી જુદો જાણવા અને શરીર્દિને આત્માથી જુદાં જાણવાં. એ પ્રમાણે આત્મા અને શરીરાદિના ભેદ જાણનાર સાધક ધ્યાનમાં સ્ખલના પામતા નથી. આ રીતે તનિશ્ચય કરી સાધકે પ્રથમ મન, વચન,