Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 607
________________ ધર જે ‘નમસ્કાર સ્વાધ્યાય'માં પ્રેક્ષી હૃદય બાદ બન્યું, શ્રીચ'દ્ર નાચા ગ્રંથ લઈ મહાભાવનું શમણુ' મળ્યું; કીધી કરાવી અલ્પ શક્તિ હૈ'શનું... તમણુક ફળ્યું, એવા પ્રભુ અહિ‘તને પ'ચાંગ ભાવે હું નમું', ૪૬ જેના ગુણાના સિ'ધુનાં બે ભિ'દુ પણ જાણુ' નહિ, પણ એક શ્રદ્ધા દિલ મહી' કે તે સમુ' કાઢે નહિ; જેના સહારે ક્રાડ તયિ! મુક્તિ મુજ નિશ્ચય સહી, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું, ૪૭ જે નાથ છે ત્રણ ભુવનના કરુણા જગે જેની વહે, જેના પ્રભાવે વિશ્વમાં સદભાવની સરણી વડે; આપે વચન ‘શ્રી ચ'' જગને એ જ નિશ્ચય તારશે, મેવા પ્રભુ અહિં તને પચાંગ ભાવે હુ નમ્રુ. ૪૮ નાથ:-પરમાત્માની સ્તવના કરવા માટે અહી સૌ કોઈ સમજી શકે તેવી રીતે સરળ કાવ્યામાં શ્રી અરિહંત વંદનાવલીના ૪૮ કાવ્યા જી કરવામાં આવ્યા છે. આ વન્દના સ્રીના નિત્ય નિયમિત પાઠ દ્વારા ઉપાસકમાં શ્રી અરિહ'તદેવના સદ્ભૂત ગુાને જાણવાની, પારખવાની અને આત્મસાત્ કરવાની શક્તિ પ્રાપ્ત થઈ શકે તેવી ઘણી સામગ્રી તેમાં રહેલી છે. તેનાથી આંતઃકરણમાં ભક્તિભાવની વૃદ્ધિ અને સ્થિરતાની પ્રાપ્તિ થતાં, છેવટે આત્મા ધર્મ માગે આગળ વધી કલ્યાણમાગ માં પ્રગતિ કરી શકે છે, * શિવમસ્તુ સર્વજ્ઞાતઃ

Loading...

Page Navigation
1 ... 605 606 607 608