________________
૫૫૯
૪ વચનસિદ્ધિ મળે છે,
૫ રાંગેા નાશ પામે છે.
૬ ધનને ઉપાર્જન કરવાના ઉપાય) અત્યંત સફળ થાય છે.
૭ સૌભાગ્ય વગેરેની પ્રાપ્તિ થાય છે.
૮ મનુષ્યા અને દેવતાઓનાં ઉત્તમ સુખા તથા માક્ષનું સુખ અનુક્રમે વિના વિલ'એ પ્રાપ્ત થાય છે.
આ રીતે ધ્યાનવિધિ અને તેનાં ફળેા મતાવ્યા પછી અ'તે દેવપ્રસાદને કહે છે કે
‘હે દેવાનુપ્રિય ! જો કલ્યાણની કામના હોય તા પરમગુરુ પ્રણીત આ ધ્યાનવિધિના તમે સારી રીતે આદરપૂર્વક અભ્યાસ કરી.
૯ મુનિની દેશના પછી દેવપ્રસાદ જેમાં ધ્યાન એ જ પરમાથ છે, એવા શ્રાવકધમ ને સ્વીકાર છે. પ્રસ્તુત યાનના પ્રકષના પ્રભાવથી દેવપ્રસાદનાં અતરાય વગેરે કર્મો ક્ષીણુ થાય છે. તે રાજાનું મહુમાન પામે છે અને સાથે સાથે ઉત્તમ સમૃદ્ધિને પશુ પામે છે. ધ્યાનના પ્રભાવથી ખીછ ધર્માંશધનામાં પણ તેના વિકાસ ઘણા જ થાય છે. તે વધુ ને વધુ ધમ આશધે છે. તેના વૈશગ્ય વધે છે, તે દીક્ષા લે છે. અને આરાધના દ્વારા ઉત્તમ સદ્ગતિને પામે છે,
* આ વિષયમાં વિશેષ જાણવાની ઇચ્છાવાળાએ જૈત સાહિત્ય વિકાસ મંડળ તરફથી બહાર પડેલ યોગશાસ્ત્ર અષ્ટમ પ્રકાશનું સ॰ વિવરણું જોવું.