________________
աաՀ
૨૩ હિમ, હાર કે ગાયના દૂધ જેવા નિમ ળ. ૨૪ કમસમૂહોના નાશ કરનારા.
આ પ્રમાણે નિશ્ચલ ચિત્તથી ધ્યાન ત્યાં સુધી કરવુ' કે જ્યાં સુધી પરમાત્મા જાણે સાક્ષાત્ સાથે હાય તેવા ભાસે, તે પછી—
૧ ઘૂંટણ ભૂમિ પર રાખી અત્યત ભક્તિપૂર્વક નમેલા શી વર્ક પરમાત્માના ચરણુયુગલના સ્પર્શ કરવા અને પાતાના આત્મા પરમાત્માના ચણે છે એમ ભાવવું. ૨ વાસક્ષેપ આદિથી સામે ભામ્રતા પરમાત્માની ભાવનાથી સર્વાંગ પૂજા કરવી— પાતે વાસક્ષેપ વગેરેથી જાણે પૂજા કરતા હોય, તેમ ભાવવુ,
૩ ચૈત્યવદન કરવું.
આષિલાલ આદિ માટે પ્રાથના કરીને ધ્યાન સમાપ્ત કરવું. આ રીતે ધ્યાનની પ્રક્રિયા ખતાવીને મુનિ દેવપ્રસાદને કહે છે કે
આ પ્રમાણે નિત્ય ધ્યાનાભ્યાસ કરવાથી એકાગ્ર ચિત્તવાળા તે સાધકનૈ—
૧ ભગવતના રૂપ વગેરે તથા તેમના શુÌાનુ' અનુભવપૂર્ણ જ્ઞાન થાય છે,
૨ સવેગની વૃદ્ધિ વડે ક્રમ ક્ષય થાય છે.
૩ ક્ષુદ્ર જના કશુ જ ખગાડી શકતા નથી.