________________
પરહ
પાપના માર્ગે જ આગળ વધે છે અને પાપના માગે આગળ વધનારાં સાચા સુખની પ્રાપ્તિ કરી શકે, એ ત્રિકાળમાં અશકય છે.
શાસ્ત્રકારાની દૃષ્ટિએ ભૌતિક સુખની સિદ્ધિના આધાર પણ ધર્મ જ છે અને તે પુણ્યરૂપી ધર્મ છે. આ પુણ્ય રૂપી ધર્મની સિદ્ધિ માટે શાસ્ત્રકારો આદ્ય ખાલશરીર'નું દૃષ્ટાન્ત આપે છે. ચુંવાન શરીરનું કારણ જેમ ખાલશરીર છે, તેમ ખાલશરીરનું કારણ પણ કાઈ હોવું જોઇએ. માલશરીરનું કારણ જે ગશરીર માનીએ, તે આદ્ય ગલ શરીરનું પણુ કાઈ મૂળ કારણ હોવું જોઇએ. તેનું જ નામ કમ શરીર છે. શાસ્ત્રકારની ભાષામાં તેને કાળુશરીર કહેવાય છે અને તે શુભાશુભ કર્મોનાં પુજરૂપ છે, શુભ પુણ્યકમ છે. અશુભ શરીરનું પ્રથમ પાપક્રમ છે. એકને ધમ કહેવાય છે અને બીજાને અધમ કહેવાય છે. એ રીતે ભૌતિક શુભ શરીર એ ભૌતિક શુભ ક્રમની ઉપજ છે. જો શરીરની નિપજ કમથી છે અને ક્રમ સિવાય અન્ય કાઈ વસ્તુથી તે નથી, તે। પછી એ શરીરને સારાં-નરસાં સાધના અને એ શરીરને સુખ-દુઃખનાં શુભાશુભ નિમિત્તની ઉત્પત્તિનું આદિમ કારણ પણ ક્રમ જ છે, બીજુ કાઈ જ નથી.
તે
શરીરનું આદ્ય કારણ
કારણ-મૂળ કારણ
જ્યારે સ્થૂલ દૃષ્ટિથી આદ્ય-કારણ-મૂળ કારણ નજરે ચઢતુ' નથી, ત્યારે સંસગ માં આવતાં અન્ય અન્ય નિમિત્તોને જ તેનાં કારણેા તરીકે વર્ણવવામાં આવે છે; પરંતુ શરીર,