________________
૫૨૮
સુખા પરદ્રવ્યની ઉપાધિથી થનારાં હોવાથી આદિ અને અતવાળા છે. પરદ્રવ્યની ઉપાધિ વિના કેવળ આત્મામાંથી ઉપજનારાં આધ્યાત્મિક સુખા છે, તેની આદિ છે પણ અંત નથી.
આજનાં કાળમાં ભૌતિક સુખાને માટી પ્રતિષ્ઠા પ્રાપ્ત થયેલી છે. ભૌતિક સુખાની સિદ્ધિનુ કારણ વિજ્ઞાન મનાય છે. વિજ્ઞાનની વિવિધ શેાધેાથી ભૌતિક સુખાનાં સાધન વધ્યા છે અને વધે છે. ઉત્તમ પ્રકારનાં રૂપ, રસ, ગંધ, પ અને ઉત્તમ પ્રકારનાં શબ્દ તેમ જ તે બધાની પ્રાપ્તિ એ આજનાં મેટા ભાગના મનુષ્યાનું ધ્યેય હોય છે. એ ધ્યેયની સિદ્ધિ વિજ્ઞાનથી થતી દેખાય છે, તેથી મનુષ્ય તે તરફ ખેંચાતા જાય છે; પરતુ તેવુ કહ્યુ તેને સુખનાં ખરા માર્ગે લઈ જવાને બદલે ખેટા માગે લઇ જાય છે.
સુખના ખર્। માગ હિંસા, અસત્ય, ચેરી, અબ્રહ્મચર્ય ૐ પરિગ્રહ નથી, કિન્તુ અહિંસા, સત્ય, અચૌય, બ્રહ્મચ અને અપરિગ્રહ છે. સુખ એ અપીડા રૂપ છે. બીજાને પીડા આપવાથી અપીડા રૂપ સુખનાં અધિકારી બની શકાતુ નથી. હિ'સા, અસત્ય વગેરે બીજાને પીડવાનાં માર્ગ છે, તેથી પાપવરૂપ છે. તેનાથી સુખની આશા રાખવી એ નિરક છે. વિજ્ઞાનથી નિપજનારાં ઉત્તમ પ્રકારનાં રૂપ-રસાદિના ભાગ કે તેની પ્રાપ્તિ પાપ કર્યાં વિના થઈ શકતી નથી. પાપનાં માગે સુખની શેષ એ અવળા ધંધા છે. તેથી રૂપ-રસાદિની પ્રાપ્તિ માટે વિજ્ઞાનના માર્ગે આગળ વધનારાં