________________
૫૪૭
તમામ પદાર્થોને નિયમમાં શખવાની તાકાત છે, એ ભાવ ધર્મને ટકાવવા માટે, પેટ્ટા કરવા માટે કે વધારવા માટે જેટલા જેટલા માર્ગો છે, તે મષા પણ કારણમાં કાયના ઉપચારથી ધમ છે. ભાવધના કારણ રૂપ ધર્મ એ દ્રવ્યધર્મ છે. એક પ્રભુની આજ્ઞાના ભાવપાલન રૂપ છે અને બીજે પ્રભુની આજ્ઞાના દ્રવ્યપાલન સ્વરૂપ છે. ભાવ અને દ્રવ્ય ઉભય પ્રકારે પ્રભુની આજ્ઞાનું પાલન અને તે પાલન ઉપરનું મહુમાન, એને અનુક્રમે બેષિ અને તેનુ' ખીજ કહેવાય છે. એવી માધિ અને એનું બીજ પ્રાપ્ત કરી, જગતના આત્માએ ત્રણેય કાળમાં સુખી થાઓ, સુખી થાઓ, સુખી થાઓ-એ ભાવના નિર'તર કત્તવ્ય છે. એથી ભવિરાગ અને માક્ષાભિલાષ દૃઢ થવા સાથે શ્રી જિનેશ્વરદેવના શાસ નના સાચા પ્રભાવ જગતમાં વિસ્તાર પામે છે.
',