Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 593
________________ ૫૫ અને અતશયક્રમને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે, તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવ’તનું' ધ્યાન બતાવે છે. કેવળ અતશયજ નહીં કિન્તુ સવ" કર્મ વૃક્ષાને મૂળથી ઉખેડી નાંખવા માટે આ યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. મુનિએ દેવપ્રસાદને કહેતી ધ્યાનવિધિ આ રીતે છે. ચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત યાતા પવિત્ર સ્થાનમાં '૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. ૨ સમુચિત પય"ક્રાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કર. ૩ ધ્યાનમાં ઉપયોગી નહીં એવા મન, વચન અને કઢાયાના યાગેાના નિરાય રે ૪ નેત્ર નિમીલિત (અધ) શખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે. ૫ ઉચ્છ્વાસ અને નિશ્વાસને મદ કરે, ૬ પાતે પૂર્વે કરેઢી પાપાની ગર્હ કરે. ૭ સ્રવ પ્રાણીને ખમાવે ૮ પ્રમાદને દૂર કર. ૯ શ્રી જિનેશ્વર ભગવતના ધ્યાન માટે એકાગ્ર ચિત્ત વાળા થાય. ૧૦ શ્રી ગણુધર ભગવડતાનું સ્મરણ કરે.

Loading...

Page Navigation
1 ... 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608