________________
૫૫
અને અતશયક્રમને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે, તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવ’તનું' ધ્યાન બતાવે છે. કેવળ અતશયજ નહીં કિન્તુ સવ" કર્મ વૃક્ષાને મૂળથી ઉખેડી નાંખવા માટે આ યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે.
મુનિએ દેવપ્રસાદને કહેતી ધ્યાનવિધિ આ રીતે છે.
ચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત યાતા પવિત્ર સ્થાનમાં
'૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે.
૨ સમુચિત પય"ક્રાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કર.
૩ ધ્યાનમાં ઉપયોગી નહીં એવા મન, વચન અને કઢાયાના યાગેાના નિરાય રે
૪ નેત્ર નિમીલિત (અધ) શખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે.
૫ ઉચ્છ્વાસ અને નિશ્વાસને મદ કરે,
૬ પાતે પૂર્વે કરેઢી પાપાની ગર્હ કરે.
૭ સ્રવ પ્રાણીને ખમાવે
૮ પ્રમાદને દૂર કર.
૯ શ્રી જિનેશ્વર ભગવતના ધ્યાન માટે એકાગ્ર ચિત્ત
વાળા થાય.
૧૦ શ્રી ગણુધર ભગવડતાનું સ્મરણ કરે.