SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૫ અને અતશયક્રમને જલદીથી ખપાવવાના ઉપાયને પૂછે છે, તે વખતે મુનિ સમવસરણમાં રહેલા ચતુર્મુખ ભગવ’તનું' ધ્યાન બતાવે છે. કેવળ અતશયજ નહીં કિન્તુ સવ" કર્મ વૃક્ષાને મૂળથી ઉખેડી નાંખવા માટે આ યાન પ્રચંડ વાયુ સમાન છે, એમ મુનિ દેવપ્રસાદને સમજાવે છે. મુનિએ દેવપ્રસાદને કહેતી ધ્યાનવિધિ આ રીતે છે. ચિ શરીર અને માનસિક પ્રસન્નતાથી યુક્ત યાતા પવિત્ર સ્થાનમાં '૧ સુખપૂર્વક પૂર્વાભિમુખ કે ઉત્તરાભિમુખ બેસે. ૨ સમુચિત પય"ક્રાસન વગેરે આસન દ્વારા શરીર સ્થિર કર. ૩ ધ્યાનમાં ઉપયોગી નહીં એવા મન, વચન અને કઢાયાના યાગેાના નિરાય રે ૪ નેત્ર નિમીલિત (અધ) શખે અથવા નાસાગ્ર દૃષ્ટિ કરે. ૫ ઉચ્છ્વાસ અને નિશ્વાસને મદ કરે, ૬ પાતે પૂર્વે કરેઢી પાપાની ગર્હ કરે. ૭ સ્રવ પ્રાણીને ખમાવે ૮ પ્રમાદને દૂર કર. ૯ શ્રી જિનેશ્વર ભગવતના ધ્યાન માટે એકાગ્ર ચિત્ત વાળા થાય. ૧૦ શ્રી ગણુધર ભગવડતાનું સ્મરણ કરે.
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy