________________
પપપ ૧૧ શ્રી સદગુરુમોનું મરણ કર. તે પછી આ રીતે ચિંતન કર
૧ સમવસરણ માટેની ભૂમિ વાયુકુમાર દેવતાઓ શુદ્ધ કરે છે.
૨ તે ભૂમિને મેઘકુમાર દેવતાઓ ઉત્તમ સુધી પાણી વડે સી ચે છે. - ૩ તે ભૂમિમાં ઋતુ દેવતા હીંચણ સુધી પુપ વરસાવે છે.
૪ વૈમાનિક દેવતાઓ ત્યાં મ ને પહેલા પ્રાકાર (ગઢ) બનાવે છે.
૫ જાતિષ્ક દેવતાઓ સેનાને બીજે ગઢ બનાવે છે. ૬ ભવનપતિ દેવતાઓ રૂપાનો ત્રીજો ગઢ બનાવે છે.
૭ મધ્યભાગમાં દેવતાઓ અશોકવૃક્ષ, પાદપીઠથી યુક્ત ચાર સિંહાસન, ત્રણ છત્ર વગેરેની રચના કરી છે.
૮ દેવતાઓ સમવસરણમાં તાર, વાપી, પતાકાવ્યો ધર્મજ વગેરેની રચના કરે છે.
તે પછી દેવાધિદેવ શ્રી જિનેન્દ્ર પરમાત્માનું આ રીતે ધ્યાન કરે -
૧ ભગવંત વ્યંતર દેવતાઓએ રચેલાં સુવર્ણ કમળાની કણિકામાં પગ મૂકતાં મૂકતાં પધારી રહ્યા છે.
૨ દેવતા ભગવંતને ચામર વીઝી રહ્યા છે. અને જય જય’ શબ્દની ચેષણા કરી રહ્યા છે.