________________
ف
લેવા માટેનુ' પરમ વિશ્રામસ્થળ છે, તેમ જ પાપના અધ કાર દૂર કરવા માટે અને આત્માના આંતરિક પ્રકાશ મેળવવા માટેનું અદ્વિતીય સાધન છે.
આ વ્રત જીવને અધ્યાત્મમાર્ગનાં રસ્તે ચઢાવવા માટેના ૫૨મ ભાસીએ છે, તેમ જ દુર્ગાંતિનાં દ્વારની અગળા અને સતિનાં દ્વારની કુચી છે જેટલા વખત સામાયિક વ્રતમાં, સમભાવમાં ચિત્ત ચાંટેલું રહે છે, તેટલા વખત અશુભ કર્મોના ઉચ્છેદ થાય છે અને તેટલા વખત શ્રાવક સાધુ સમાન બને છે. આથી આત્માથી જીવાએ વધુ ને વધુ સામાયિક કરવા, એ હિતકારક, સુખકારક અને કલ્યાણકારક છે.