Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 588
________________ ૧૪૭ વ્યવહાર રત્નત્રયીનુ' પ્રતીક છે. નિશ્ચય એ ફળ છે. વ્યવહાર એ સાધન છે. નિશ્ચયદૃષ્ટિ હૃદય ધરી, પાળે જે વ્યવહાર, પુણ્યવંત તે પામરોજી, ભવસમુદ્ના પારે, ” ( ઉ. શ્રી યશોવિજયજી મ. ) વ્યવહારનું પાલન એ નિશ્ચયન્તુ સાધન છે. નિશ્ચયનુ ધ્યાન વ્યવહારનું વિશેાધક છે. નવકારને લક્ષ્યમાં રાખીને સામાયિકત' આચરણ કરનાર નિયમાં મુક્તિસુખને પ્રાપ્ત કરે છે. સામાયિકના વ્યવહાર શુભ હાવાથી પુણ્યના ઉત્પા દક છે. નવકારનુ ધ્યાન લક્ષ્યને ઓળખાવનાર હોવાથી વ્યવહારને સુધારનાર છે. ‘શિવમસ્તુ સર્વજ્ઞાતઃ ' એ સામા યિકના પરિણામ છે. ‘ નમો અરિહંતાણં ’એ નિશ્ચયનું' લક્ષ્ય છે. વેદના મહાવાકયની જેમ એ ચૌક પૂર્વ અને દ્વાદશાંગીનું' મહાવાકય છે. વેદ, વેદાંગ, ન્યાય, મીમાંસા, ધમ શાસ્ત્ર અને પુરાણેાનું તાત્પર્ય જીવ બ્રહ્નાકય છે. દ્વાદશાંગીનુ’ રહસ્ય પરમેષ્ઠિ નમસ્કાર અને એ દ્વારા શુદ્ધાત્મસ્વરૂપનું પરિણમન છે. નમસ્કાર એ અનુમાદન સ્વરૂપ છે. અનુમાદન અને પ્રમાદ-એ એ પર્યાય શબ્દો છે. ‘ અનુ પશ્ચાત્ માનં, પ્રર્વેન મોતનું) ' ગુણ જોઇને પહેલાં કે પછી ખુશ થવું-ઉત્કૃષ્ટપણે ' ! રાજી થવું, તે અનુમાદન અને પ્રમાદ છે, ? નમસ્કાર તેના સૂચક છે. જો હૃદયમાં અનુમાદના કે પ્રમાદ ન હાય, જેને

Loading...

Page Navigation
1 ... 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608