________________
re
ગૃહસ્થષમ છે. એને દેશવિરતિ ચારિત્રધમ કહે છે. કહ્યું છે કે-‘ સાધુધ મિત્ઝાષાાચક્રવામપરિનામઃ શ્રાવધર્મ। ' ‘સાધુધમ પાળવાના અભિલાષરૂપ આશય જેમાં છે, તે શ્રાવકધમ છે.' સવ જીવાના હિતના આશયરૂપ અમૃત છે લક્ષણુ જેનું, એવા આત્મપરિણામ, તે સર્વવિરતિ ચારિત્રધમ' છે. આ પરિણામને આત્મામાં સ્થિર રાખવા માટે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયાની જરૂર્ છે. પ્રાણીમાત્રના કલ્યાણની –હિતની ભાવના હિતના આશય અથવા સર્વ જીવાને દુઃખમુક્ત કરી પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવાના આત્મામાં રહેલા જ ભાવ, તે ભાવની શુદ્ધિ અને પુષ્ટિ માટે શાસ્ત્રમાં દશ પ્રકારના ચારિત્રધર્મ ઉપદેશ્ય છે. આવે અમૃત પરિણામ ત્યારે જ ટકે, કે જ્યારે શુદ્ધ રીતે દશ પ્રકારના ચારિત્રધમનું પાલન હેાય. જેમ કે-જો ક્ષમાગુણ હોય, તા જ સવ પ્રાણીવિષયક કલ્યાણના ભાવ ટકી રહે અને જો ક્ષમાગુણુ ન હોય, તે અપરાધી ઉપર કાપ થાય તથા તેની સાથે જ તે શુદ્ધ ભાવ તુટી પડે. તેવી રીતે જો માવ-માનત્યાગ હાય, તે। જ ક્ષમા રહી શકે, માખણ જેવી મુલાયમ નમ્રતાયુક્ત હૃદયના જો આ પરિણામ હાય, તે જ ક્ષમા રહી શકે. તેવી જ રીતે જો આ વ-માયાત્યાગ-સરલતા હાય, તેા જ માવ-નમ્રતા ટકે અને તે ટકે તે જ ક્ષમા ટકે. સાથે જ સંતાષ હાય, તેા જ સરલતા ટકી શકે. જો સ્ર`તેાષ ન હોય, તા માયા કરવાનું મન થાય જ. તે રીતે દશેય પ્રકારના ચારિત્રધર્મ, એ સર્વ પ્રાણીવિષયક હિતચિન્તાના વિશુદ્ધ અમૃત લક્ષણ પરિણામ ટકાવવા માટે જ ચાજાયા છે. દશેય