Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 577
________________ re ગૃહસ્થષમ છે. એને દેશવિરતિ ચારિત્રધમ કહે છે. કહ્યું છે કે-‘ સાધુધ મિત્ઝાષાાચક્રવામપરિનામઃ શ્રાવધર્મ। ' ‘સાધુધમ પાળવાના અભિલાષરૂપ આશય જેમાં છે, તે શ્રાવકધમ છે.' સવ જીવાના હિતના આશયરૂપ અમૃત છે લક્ષણુ જેનું, એવા આત્મપરિણામ, તે સર્વવિરતિ ચારિત્રધમ' છે. આ પરિણામને આત્મામાં સ્થિર રાખવા માટે સામાયિક આદિ વિશુદ્ધ ક્રિયાની જરૂર્ છે. પ્રાણીમાત્રના કલ્યાણની –હિતની ભાવના હિતના આશય અથવા સર્વ જીવાને દુઃખમુક્ત કરી પરિપૂર્ણ સુખ પ્રાપ્ત કરાવવાના આત્મામાં રહેલા જ ભાવ, તે ભાવની શુદ્ધિ અને પુષ્ટિ માટે શાસ્ત્રમાં દશ પ્રકારના ચારિત્રધર્મ ઉપદેશ્ય છે. આવે અમૃત પરિણામ ત્યારે જ ટકે, કે જ્યારે શુદ્ધ રીતે દશ પ્રકારના ચારિત્રધમનું પાલન હેાય. જેમ કે-જો ક્ષમાગુણ હોય, તા જ સવ પ્રાણીવિષયક કલ્યાણના ભાવ ટકી રહે અને જો ક્ષમાગુણુ ન હોય, તે અપરાધી ઉપર કાપ થાય તથા તેની સાથે જ તે શુદ્ધ ભાવ તુટી પડે. તેવી રીતે જો માવ-માનત્યાગ હાય, તે। જ ક્ષમા રહી શકે, માખણ જેવી મુલાયમ નમ્રતાયુક્ત હૃદયના જો આ પરિણામ હાય, તે જ ક્ષમા રહી શકે. તેવી જ રીતે જો આ વ-માયાત્યાગ-સરલતા હાય, તેા જ માવ-નમ્રતા ટકે અને તે ટકે તે જ ક્ષમા ટકે. સાથે જ સંતાષ હાય, તેા જ સરલતા ટકી શકે. જો સ્ર`તેાષ ન હોય, તા માયા કરવાનું મન થાય જ. તે રીતે દશેય પ્રકારના ચારિત્રધર્મ, એ સર્વ પ્રાણીવિષયક હિતચિન્તાના વિશુદ્ધ અમૃત લક્ષણ પરિણામ ટકાવવા માટે જ ચાજાયા છે. દશેય

Loading...

Page Navigation
1 ... 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608