Book Title: Arihant Bhakti
Author(s): Kundakundvijay
Publisher: Namaskar Mahamantra Aradhak Mandal

View full book text
Previous | Next

Page 566
________________ ધર્મની વ્યાખ્યા · यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।' જેનાથી અત્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય, તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકારોને માન્ય છે. અભ્યદય એટલે પૌગલિક આબાદી. નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય. ધર્મથી જેમ આધ્યાતિમક શ્રેય સઘાય છે, તેમ પૌશૈલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં. એક પુદગલના સંયોગથી થનારાં અને બીજા પુદગલનાં સંગ વિના થનારાં. પુદ્દ ગલનાં સંયોગથી થનારાં સુખ એ ભૌતિક સુખ છે. કોઈ પણ પુદ્ગલનાં સંગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિરાલક્ષી ધર્મથી છે, પૌગલિક સુખની સિદ્ધિ એ પુશ્યલક્ષી ધમથી છે. જેમાં શુભકમને બંધ એ ધ્યેય છે, તે પુણ્યલક્ષી છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયને ક્ષય એ એય છે, તે નિજાલક્ષી ધર્મ છે. નિજ રાલક્ષી ધર્મ મોક્ષ અપાવે છે. પુશ્યલક્ષી કામ સંસારમાં વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરાવે છે. એ

Loading...

Page Navigation
1 ... 564 565 566 567 568 569 570 571 572 573 574 575 576 577 578 579 580 581 582 583 584 585 586 587 588 589 590 591 592 593 594 595 596 597 598 599 600 601 602 603 604 605 606 607 608