________________
ધર્મની વ્યાખ્યા · यतोऽभ्युदयनिःश्रेयससिद्धिः स धर्मः ।' જેનાથી અત્યુદય અને નિઃશ્રેયસની સિદ્ધિ થાય, તે ધર્મ. ધર્મની આ વ્યાખ્યા સર્વ આસ્તિક દર્શનકારોને માન્ય છે. અભ્યદય એટલે પૌગલિક આબાદી. નિઃશ્રેયસ એટલે આધ્યાત્મિક શ્રેય. ધર્મથી જેમ આધ્યાતિમક શ્રેય સઘાય છે, તેમ પૌશૈલિક આબાદીનું કારણ પણ ધર્મ જ છે. પગલિક આબાદી એટલે ભૌતિક ઉન્નતિ, ભૌતિક સુખની સિદ્ધિ. સુખ બે પ્રકારનાં. એક પુદગલના સંયોગથી થનારાં અને બીજા પુદગલનાં સંગ વિના થનારાં. પુદ્દ ગલનાં સંયોગથી થનારાં સુખ એ ભૌતિક સુખ છે. કોઈ પણ પુદ્ગલનાં સંગ વિના કેવળ આત્મપદાર્થથી ઉત્પન્ન થનારું સુખ એ આધ્યાત્મિક સુખ છે. આધ્યાત્મિક સુખની સિદ્ધિ નિરાલક્ષી ધર્મથી છે, પૌગલિક સુખની સિદ્ધિ એ પુશ્યલક્ષી ધમથી છે. જેમાં શુભકમને બંધ એ ધ્યેય છે, તે પુણ્યલક્ષી છે. જેમાં પુણ્ય અને પાપ ઉભયને ક્ષય એ એય છે, તે નિજાલક્ષી ધર્મ છે.
નિજ રાલક્ષી ધર્મ મોક્ષ અપાવે છે. પુશ્યલક્ષી કામ સંસારમાં વિવિધ પ્રકારનાં સુખોનો અનુભવ કરાવે છે. એ