________________
પા
यः सर्वत्रानभिस्नेहस्तत्तत्प्राप्य शुभाशयम् । नाभिनन्दति न द्वेष्टि, तस्य प्रज्ञा प्रतिष्ठिता ||३||
यदा संहरते चाऽयं कूर्मोऽङ्गानीव सर्वशः । इन्द्रियाणीन्द्रियार्थेभ्यस्तस्य प्रज्ञा प्रतिष्ठिता ||४||
હે પાર્થ! મનેાગત સર્વ કામનાએના જ્યારે ત્યાગ કરે છે અને આત્મા વડે આત્માને વિષે જ તુષ્ટ થાય છે, ત્યારે તે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. દુ:ખાને વિષે ઉદ્વેગ રહિત, સુખાને વિષે સ્પૃહા રહિત તથા રાગ, ભય અને દ્વેષ રહિત થયેલા મુનિ સ્થિતપ્રજ્ઞ કહેવાય છે. જે સત્ર મમત્ત્વ રહિત છે અને તે તે શુભાશુભ પામીને હ-શેાક ધારણ કરતા નથી, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત છે. કાચબેા જેમ પેાતાના અ ંગેને સર્વ બાજુથી સ'કાચી લે છે, તેમ ઇન્દ્રિયોના વિષયથી ઇન્દ્રિયાને સ કાચી લે છે, તેની પ્રજ્ઞા પ્રતિષ્ઠિત-સ્થિર થયેલી છે. ૧-૨-૩-૪.
शान्तो दान्तो भवेदी, आत्मारामतया स्थितः । सिद्धस्य हि स्वभावो यः सैव साधकयोग्यता ॥ ५ ॥
',
આ રીતે શાન્ત, દાન્ત ચેાગી ધ્યાનના અધિકારી છે. સાધકની ચાગ્યતા છે. ૫
5
અને આત્મારામપણે રહેલ સિદ્ધના જે સ્વભાવ, તે જ