________________
स्त्रीपशुक्लीबदुःशीलवर्जितस्थानमागमे । सदा यतीनामाज्ञप्तं, ध्यानकाले विशेषतः ॥१॥
સ્ત્રી, પશુ, નપુંસક અને દુરાચારીઓથી વજિત એવા સ્થાનમાં વસવા માટે સદા મુનિઓને આગમમાં ફરમાવ્યું છે. અને ધ્યાનકાલે તે વિશેષ કરીને તેમ કરવા ફરમાવ્યું છે. ૧
स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं, स देशो ध्यायतो मतः ॥२॥
સ્થિર રોગીને તે ગામ, જંગલ કે વનમાં કાંઈ તફાવત નથી, તે કારણે જે સ્થાનમાં ચિત્તનું સમાધાન રહે, તે સ્થાન ધ્યાન કરનારને માટે યોગ્ય માનેલું છે. ૨
ધ્યાન એગ્ય કાળનું વર્ણન કરતાં ફરમાવે છે કે– यत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां, ध्यानिनो नियमस्तु न ॥३॥
જે કાળે મન, વચન, કાયાના પ્રશ્નોનું સમાધાન હોય, તે કાળ થાન કરવા માટે ચગ્ય છે, એ માટે દિવસ, શત કે અમુક ક્ષણોને નિયમ ધ્યાન કરનારને નથી. ૩
यैवाऽवस्था जिता जातु न स्याद् ध्यानोपघातिनी।। तथा ध्यायेन्निषण्णो वा स्थितो वा शयीतोऽथवा ॥४॥
જે કઈ અવસ્થા ધ્યાનને ઉપઘાત કરનારી ન હોય, તે અવસ્થાવડે બેઠેલે, ઉભેલે કે સુતેલે ધ્યાન કરે. ૪