SearchBrowseAboutContactDonate
Page Preview
Page 553
Loading...
Download File
Download File
Page Text
________________ स्त्रीपशुक्लीबदुःशीलवर्जितस्थानमागमे । सदा यतीनामाज्ञप्तं, ध्यानकाले विशेषतः ॥१॥ સ્ત્રી, પશુ, નપુંસક અને દુરાચારીઓથી વજિત એવા સ્થાનમાં વસવા માટે સદા મુનિઓને આગમમાં ફરમાવ્યું છે. અને ધ્યાનકાલે તે વિશેષ કરીને તેમ કરવા ફરમાવ્યું છે. ૧ स्थिरयोगस्य तु ग्रामेऽविशेषः कानने वने । तेन यत्र समाधानं, स देशो ध्यायतो मतः ॥२॥ સ્થિર રોગીને તે ગામ, જંગલ કે વનમાં કાંઈ તફાવત નથી, તે કારણે જે સ્થાનમાં ચિત્તનું સમાધાન રહે, તે સ્થાન ધ્યાન કરનારને માટે યોગ્ય માનેલું છે. ૨ ધ્યાન એગ્ય કાળનું વર્ણન કરતાં ફરમાવે છે કે– यत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिक्षणादीनां, ध्यानिनो नियमस्तु न ॥३॥ જે કાળે મન, વચન, કાયાના પ્રશ્નોનું સમાધાન હોય, તે કાળ થાન કરવા માટે ચગ્ય છે, એ માટે દિવસ, શત કે અમુક ક્ષણોને નિયમ ધ્યાન કરનારને નથી. ૩ यैवाऽवस्था जिता जातु न स्याद् ध्यानोपघातिनी।। तथा ध्यायेन्निषण्णो वा स्थितो वा शयीतोऽथवा ॥४॥ જે કઈ અવસ્થા ધ્યાનને ઉપઘાત કરનારી ન હોય, તે અવસ્થાવડે બેઠેલે, ઉભેલે કે સુતેલે ધ્યાન કરે. ૪
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy