________________
૫૦૭
હાય છે, તેટલી વાર અને તૈટલેા સમય તે આનદ સહિત હાય છે.
વિક્ષિપ્ત અને યાતાયાત આ એ પ્રકારનાં મન પ્રથમ અભ્યાસીને હાય છે અને તે વિકલ્પપૂર્વક બાહ્ય વિષયાને ગ્રહણ કરે છે.
મનની ત્રીજી અવસ્થા - ષ્ટિ નામની છે. તે ? અવસ્થામાં મનની ચૈયગત વિષયમાં સ્થિરતા હાવાથી મન સદા આન'વાળુ હોય છે.
મનની ચેાથી અવસ્થા " સુલીન ’ નામની છે, તે અવસ્થામાં મન ધ્યેયગત વિષયમાં અત્યત સ્થિર હોય છે અને તેથી પમાન થી યુક્ત હોય છે.
શ્ર્લિષ્ટ અને સુલીન આ બંને પ્રકારનુ` મન માત્ર ચિત્તગત ચેયરૂપે રહેલા વિષયાને ગ્રહણ કરે છે, પરંતુ મા વિષયાને ગ્રહણ કરતાં નથી. આ બંનેમાં ફરક માત્ર એટલા જ છે કે ત્રીજી અવસ્થા કરતાં ચાથી અવસ્થામાં મન ચેયગત વિષયેામાં અત્યંત નિશ્ચલ થાય છે અને તેથી આનંદ પણ અલૌકિક થાય છે.
નિયમ એવા છે કે મનની ધ્યેયગત વિષયમાં જેટલી અધિક સ્થિરતા હોય છે તેટલા આનંદ પણ અધિક હોય છે.
આ રીતે વારવાર ધ્યાન કરવાથી નિશલખન ધ્યાન પ્રાપ્ત થાય છે. અને ત્યારપછી તે સમરસ ભાવની (પરમાત્માની સાથે એકાકારતાની ) પ્રાપ્તિ થાય છે.