________________
*
ધર્મ
2.
હેતુભૂત હૈાવાથી ઈન્જનની ઉપમાને ચેગ્ય છે, વળી પવનથી હણાયેલા ઘણા મેઘે પણ જેમ વિલયને પામે છે, તેમ ધ્યાનરૂપી પવનથી આહત થયેલાં ઘન-ઘણા ચીકણાં ક્રમ રૂપી મેઘા પણ ક્ષણવારમાં વિલયને પામે છે, અહીં જીવ સ્વભાવને આવરણ કરનાર હાવાથી ક્રમને ઘનની-વાદળાંની ઉપમા ખરાખર લાગુ પડે છે, વળી ધ્યાનયુક્ત ચિત્ત ઇર્ષ્યા, વિષાદ, શાક, દૈન્ય, વિકલતા વિગેરે માનસતાપથી બાધિત થતું નથી. ધ્યાનના પ્રભાવે હ, મત્સર, ક્રોધ, લાભ, કામ, કષાય વિગેરે માનસિક વિકારા પીડાકારક થતા નથી, તથા ધ્યાનથી અતિનિશ્ર્ચલ બનેલા ચિત્તને વિષે ટાઢ, તાપ, ભૂખ, તૃષા વિગેરે શારીરિક પીડાએ પણ ખાધાકારક થતી નથી. એ કારણે સવ ગુણૢાનું સ્થાન સવ દશ્ય-અદૃશ્ય સુખાનું કારણુ અને સર્વ આપત્તિએનુ નિવારણ કરનાર સુપ્રશસ્તધ્યાન નિર'તર શ્રધ્યેય-શ્રદ્ધા કરવા લાયક, જ્ઞેય જ્ઞાન કરવા લાયક અને ધ્યેય-ધ્યાન કરવા લાયક છે. યાનના સ્વરૂપનુ જ્ઞાન, ધ્યાનના ની શ્રદ્ધા અને ધ્યાનની ક્રિયાન્રુ આચરણુ અનત ક્રમ નિજ રા કરાવનાર હેાવાથી સદા-સદા કરવા લાયક છે.
શકા:-આથી ધ્યાનને છેાડીને બીજી બધી ક્રિયાઓના āાપ નહિ થાય ?
સમાધાનઃ-ના. કારણ કે શ્રી જિનશાસનમાં ધમની એવી કોઇ ક્રિયા નથી કે જેનાથી ધ્યાન ન થતું હોય. વસ્તુતઃ જેમાં ત્રણે ગેાની એકાગ્રતા થાય છે, એવી