________________
ધ્યાનને પ્રભાવ.
(“ધ્યાન શતક” અને “અધ્યાત્મસાર”ના આધારે)
શ્રી વિશેષાવશ્યક મહાભાષ્યના પ્રણેતા પરમોપકારી સૂરિપુરંદર શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ “ધ્યાનશતક નામના ગ્રંથરત્નમાં ધ્યાનનો પ્રભાવ વર્ણવતાં ફરમાવે છે કે,
જલથી જેમ મલ, અગ્નિથી જેમ કલંક અને સૂર્યથી જેમ પંક શેષાય છે –શુદ્ધ થાય છે, તેમ ધ્યાનરૂપી જલથી કમરૂપી મલ, ધ્યાનરૂપી અગ્નિથી કર્મરૂપી કલંક અને ધ્યાનરૂપી સૂર્યથી કમરૂપી પંક શેષાય છે, શુદ્ધ થાય છે. વળી ભોજન નહિ કરવાથી અથવા વિરેચન લેવાથી રોગના કારણેની ચિકિત્સા થાય છે અને રોગાશય શમે છે, તેમ ધ્યાનવૃદ્ધિના હેતુભૂત અનશનાદિ બાહા અને પ્રાયશ્ચિતાદિ અત્યંતર તપ વડે કર્મ. રેગની ચિકિત્સા થાય છે અને કમશ શમે છે. વલી ચિરસંચિત ઈંધન જેમ પવન સહિત અનિવડે શિઘ ભસ્મીભૂત થાય છે, તેમ તારૂપી પવન સહિત ધ્યાનરૂપી અનિવડે અનેક ભામાં ઉપાજેલાં અનંત કર્મ રૂપી ઈ-ધને ભસ્મીભૂત થાય છે. અહીં કર્મ એજ દુઃખરૂપી તાપના