________________
૧૫
જેમણે ક્રોધાદિ કષાયાને જીતવા પ્રયત્ન કર્યાં નથી, ઇન્દ્રિચાને કાબૂમાં લેવાના અભ્યાસ કેળબ્યા નથી, ાગ દ્વેષને જીતવા, નિમ મત્વભાવ પ્રાપ્ત કરવા અને સમતાને પ્રગટાવવા પ્રયત્ન કર્યો નથી, તે આત્મા ધ્યાનમાં પ્રગતિ કરી શકતા નથી. એટલા માટે ધ્યાનની સિદ્ધિના ઇચ્છુકે તેની પૂર્વ ભૂમિકાના ઉપરાક્ત સદ્ગુણેાને પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવાની અત્યંત આવશ્યકતા છે,
શરીરશુદ્ધિ
શરીશુદ્ધિ માટે યથાશક્તિ તપની આવશ્યકતા છે. તથા પ્રમાણેાપેત, હિતકારી, પથ્ય અને ગ્નાત્ત્વિક આહાર કરવા જરૂરી છે. સાધકને માટે તામસ અને માદક આહાર સર્વથા વજ્ય છે.
મેાક્ષપુરુષાની શ્રેષ્ઠતા
ધમ, અથ, કામ અને મેક્ષ આ ચાર પુરુષાર્થીમાં માક્ષ ઉત્તમ છે. ઉત્તમ પુરુષા અથ અને કામની ભાવનાથી દૂર થઈ માક્ષને પરમ ધ્યેય બનાવી તેના સાધનરૂપ ધર્મનું આચરણ કરવા સદા તત્પર રહે છે.
માક્ષનુ અનન્ય સાયન ધ્યાન છે, ધ્યાનના સવ આધાર મન ઉપર છે. મનની અવસ્થા જાણ્યા વિના અને તેને ઉચ્ચ સ્થિતિમાં મૂકયા સિવાય ધ્યાનમાં પ્રગતિ થઈ શકતી નથી.
૩૩