________________
૪૯૬ અપકારકતાના પુનઃ પુનઃ વિચાર કરવાથી કષાય દોષ અર્થાત્ રાગ-દ્વેષની તીવ્રતા ટળી જાય છે.
એ રીતે ધારણાના અભ્યાસ દૃઢ કરવા માટે વિષયવિરાગ પ્રબળ કરવા જોઈએ અને ધ્યેયમાં પ્રીતિને દૃઢ કરવી જોઇએ. જ્યારે જ્યારે લય, વિક્ષેપ અને કષાય દોષના સંભવ જણાય ત્યારે ત્યારે તેના પ્રતિપક્ષી ઉપાચા વડે તેનું નિવારણ કરતા રહેવું જોઇએ.
ધારણાને અભ્યાસ કર્યા પછી શરૂઆતના કેટલાંય દિવસે। સુધી ચિત્ત કેટલેાક વખત ધ્યેયાકાર સ્થિતિમાં, કેટલેાક વખત લયાવસ્થામાં, કેટલાક વખત વિક્ષેપાવસ્થામાં અને કેટલેાક વખત કષાયાવસ્થામાં રહે છે. જેમ જેમ વૈશગ્યભાવના વધતી જાય છે અને ધ્યેયવિષયમાં પ્રીતિ જામતી જાય છે, તેમ તેમ લય, વિક્ષેપ અને કષાયાદિ ન્યૂન થવા માંડે છે અને ધારણાના અભ્યાસ પરિપત્રપણાને પામતાં યાનાભ્યાસના અધિકારી થવાય છે.
ધારણાસિદ્ધિ માટે વૈરાગ્યભાવના અને ભક્તિભાવનાને પ્રખળ મનાવવી આવશ્યક છે. વૈરાગ્યભાવના વડે વિષયતૃષ્ણાના ઉચ્છેદ થાય છે અને ભક્તિભાવના વડે ધ વિષયક અરુચિ અને પ્રમાદ દોષ ટળી જાય છે. સ્રસારની અંદર જીવને એક બાજુ પાંચ વિષયેા છે અને શ્રીજી માજી પંચ પ્રમેષ્ઠિ છે. પંચ વિષયેનું આકષ ણુ અનાદિનું છે. પુચ પરમેષ્ઠિનુંમા શુ અભ્યાસથી સાધ્ય છે. વિષ્ણુના