________________
શ્રી નમસ્કાર મહામ`ત્રનું યાન
ધારણાના સારી રીતે અભ્યાસ થયા પછી ધ્યાનની ચોગ્યતા પ્રાપ્ત થાય છે. ધ્યાન એટલે એકાગ્ર બુદ્ધિ. અર્થાત્ વિજાતીય જ્ઞાનના અતર રહિત સજાતીય જ્ઞાનની ધારા તે યાન છે. ... ધારણામાં જ્ઞાનની ધારા વચ્ચે વચ્ચે વિચ્છેદ પામે છે, જ્યારે ધ્યાનમાં તેવું થતું નથી. અન્યત્ર પણ કહ્યું છે કે-ધારણાના વિષયમાં ચિત્તની વૃત્તિએાના પ્રવાહને તેલની ધારાની જેમ અવિચ્છિન્નપણે ચાલુ રાખવા તે ધ્યાન છે.
ચક્ષુ આદિ ઇન્દ્રિયા પેાતાના રૂપ આદિ વિષયા તરફ સ્વભાવથી જ પ્રખળ વેગ વડે ધસ્યા કરે છે. ઇન્દ્રિયાને અનુસરનારૂં મન પણ રાત-દિવસ વિષય ચિન્તનમાં જ પ્રવૃત્ત રહે છે. તેથી ધ્યાનના અભ્યાસ કરનારે વિષયેા તરફ જતાં મન તથા ઇન્દ્રિયાને વિષયામાં દોષદશનરૂપી વૈરાગ્ય ષ્ટિવડ શકવાં જોઇએ. વિષયપ્રવણ મનની વિષયપ્રવણુતા વિષયાની અસત્યતા, અસારતા અને અપકારકતાના વિચાર કરવાથી અટકી જાય છે અને મનની સાવધાનતા, દેઢતા તથા ધીરજદ્વારા ઇન્દ્રિયાની ચપળતા પણ જીતાઈ જાય છે.