________________
૪૮૫
ક્રિયા, વિધિ-નિષેધ આદિ સવ બાજુએને સાપેક્ષપણે તે મહાપુરુષા ગ્રહણ કરે છે. તે આગમિક પદાર્થાને આજ્ઞાથી અને યુક્તિથી સમજાય તેવા પદાર્થાને યુક્તિથી ગ્રહણ કરે છે.
પરાધની સખ્યામાં જેમ શત સખ્યા સમાઇ જાય છે, તેમ અન્ય દર્શનના સદ્દવિચારાને તેએ સ્વદર્શનમાં સમાવી શકે છે, એટલે કે—સમવતાર કરી શકે છે. સત્ર અનેકાન્તના ચિંતનરૂપ અનેકાન્ત ચિંતનરૂપ અનેકાન્ત ભાવનાથી તેઓના પ્રત્યેક વિચાર પવિત્ર થયેલા હેાવાથી, કયા વખતે કયા નયને આગળ કરવાથી સ્વ-પરનું હિત છે, તેના વિચાર કરીને જ તે તે તે નયને મુખ્ય સ્થાન આપે છે.
માધ્યસ્થ્યને કારણે તેઓનાં વચના સાગર કરતાં પણ ગંભીર અને ચંદ્રમા કરતાં પણ સૌમ્ય હોય છે. તે કેવળ સત્યના જ આશ્રયે હોવાથી સ્વદન પ્રત્યે રાગ અને પરદર્શન પ્રત્યે દ્વેષ તેઓને રહેતા નથી.
છે. કવિપાક
શ્રી જિનપ્રવચન માધ્યસ્થ્ય રસથી છàાછલ ભરેલું છે, કેમ કે-તેના પ્રરૂપક પરમ મધ્યસ્થ શ્રી જિનેશ્વરદેવ છે. નયના વિચાર જેમ મધ્યસ્થતા લાવે છે તેમ ક્રમ પ્રકૃતિના વિચાર પણ મધ્યસ્થતાને ઉત્પન્ન કરે ચિંતનથી પણ જીવ મધ્યસ્થ બની શકે છે. કળા પ્રત્યે પણ મધ્યસ્થ ભાવ જાગે છે. સવ અનુષ્ઠાના કમ ક્ષયને ઉદ્દેશીને અથવા પ્રભુ-આજ્ઞાપાલનના હેતુએ કરવામાં આવે છે. ક્રમ ક્ષયના ઉદ્દેશથી થતું અનુષ્ઠાન શ્રી સિદ્ધ ભગવાને અપણુ થાય છે અને આજ્ઞાપાલનના
સુવ અનુષ્ઠાનનાં