________________
૪૭૫
છે. તે પણ પ્રમાદ ભાવના પ્રગટ કરવાના એક પ્રકાર છે. કાચેાત્સગ માં પણ પચપરમેષ્ઠિ અને ચાવીસેય શ્રી જિનેશ્વરદેવાનુ ધ્યાન કરવાનુ... હાય છે, તે પણ પ્રમાદ ભાવનાના જ એક પ્રકાર છે. પ્રત્યેક ધમ ક્રિયાના આરંભથી અંત સુધી ક્રિયા કરનારનું ચિત્ત, તે ક્રિયાને બતાવનાર શ્રી જિનેશ્વરદેવના ધ્યાનથી અલંકૃત હોય છે અને તેથી તે ક્રિયા ભાવક્રિયા અર્થાત્ અમૃતક્રિયા અને છે. આ ધ્યાન પ્રમાદ લાવનારૂપ છે. તેથી ક્રિયાને અમૃતમય અનાવનાર પ્રમાદ ભાવના છે. ક્રિયાની પૂર્ણાહૂતિ બાદ પણ તેમાં થયેલ સુકૃતની જો અનુમાદના કરવામાં આવે, તે તે ક્રિયા ઉત્તરાત્તર વિશેષ ફળદાયી બને છે. આ અનુમાદના પશુ પ્રમાદ ભાવનાના વિષય છે અને તેથી ક્રિયાનું ફળ વધારનાર, પણ પ્રમાદ ભાવના છે.
ગુરુકુલવાસમાં વસવાથી કૃતજ્ઞતા, વિનય, વૈયાવચ્ચ, ક્ષમા આદિ ગુણેાનું પાલન થાય છે. તે પ્રગટપણે કે પ્રચ્છ ન્નપણે પ્રમાદભાવનાની જ પુષ્ટિ કરે છે. જગતમાં જે કાઇ સત્કાર્યો થાય છે, તેની પાછળ ખળ પ્રેરનાર પ્રમાદ ભાવના જ ડાય છે. શ્રી જિનમંદિર આદિ ધમ સ્થાને પણ મુખ્યત્વે પ્રમાદભાવનાના પાયા ઉપર ઉભા થયેલાં હાય છે. પ્રમાદ ભાવનાની પરાકાષ્ઠા શ્રી તીથ કરનામક્રમની પરમ પ્રકૃષ્ટ પુણ્યપ્રકૃતિનું ઉપાર્જન કરાવે છે, કેમ કે-તે પુણ્ય પ્રકૃતિનું ઉપાર્જન કરનારા પુણ્યાત્માએ પૂના તીથ કરા પ્રત્યે ઉત્કૃષ્ટ પ્રમાદ ભાવને ધારણ કરનારા હૈાય છે