________________
૪૭૭
(૧) લૌકિક કરુણુાના બે ભેદ છે. એક ભેદ માહથી ખિમાર વ્યક્તિને તેના રાગ વધે તેવી અપથ્ય વસ્તુ આપવી તે, અને બીજો ભેદ દુઃખી પ્રાણીને જોઇને તેના દુઃખ દૂર થાય તે માટે તેને અન્ન-વસ્ત્રાદિ આપવાં તે. આ બીજો ભેદ પ્રશસ્ત છે, વિવેકજનિત છે.
(૨) લેાકેાત્તર કરૂણા એટલે દુઃખનુ મૂળ જે પાપ, તે પાપના નાશ કરવા માટે સાધના પૂરાં પાડવાં. જેમ કેધમ દેશના, તીથ પ્રવતનાદિ કરવું તે તેના પણ એ ભેદ છે. એક સ‘વેગજન્ય છે અને બીજો સ્વભાવજન્ય છે. સ`વેશજન્ય કરુણા ચેાથા, પાંચમા અને છઠ્ઠા ગુણસ્થાનકે હાય છે. અને સ્વભાવજન્ય કરુણા અપ્રમત્તાદિ ગુણસ્થાનકે હાય છે.
(૩) સ્થવિષયક કરુણા એટલે સ્વસ બધી દુઃખનાશ કરવાના ધાર્મિક ઉપાચાની વિચારણા કરવી તે.
(૪) પરિવષયક કરુણા એટલે બીજાએનાં દ્રવ્ય-ભાવદુઃખ દૂર કરવા માટે સભ્યગ્ ઉપાયાનુ સેવન કરવુ' તે.
(૫) વ્યાવહારિક કરુણા એટલે જરૂરીયાતવાળાને અન્ન, જલ, વ, સ્થાન, આસન, ઔષધ અને બીજી પણ માહ્ય સામગ્રી પૂરી પાડવી તે.
(૬) નૈયિક કરુણા એ આત્માના શુભ અય્યસવાય રૂપ છે.
પાંચમી અને છઠ્ઠી કરુણા પરસ્પર પૂરક છે. કયારેક