________________
૪૩
મળે તેમ ઇચ્છવું'. તથા જે પ્રતિકૂળતા અત્યારે છે, તે કેમ ચાલી જાય તથા ભવિષ્યમાં પણ પ્રતિકૂળતા કદી ન આવે તેમ ઈચ્છવું તે. આવા આર્ત્તધ્યાન ઉગ્ર ખની જ્યારે હિંસા, અસત્ય, ચારી વગેરેની પરપરામાં પરિણમે છે, ત્યારે તે રૌદ્રધ્યાન કહેવાય છે.
ધમ ધ્યાન એટલે જીવાદિ તત્ત્વાની, ક્રમના સ્વરૂપની અને ૫'ચાસ્તિકાયમય લાકના સ્વરૂપની વિચારણા કરવી તે. આ ધર્મધ્યાન જ્યારે પરાકાષ્ઠાએ પહોંચે છે, ત્યારે જે આત્માનુભાવ થાય છે, તેનું જ નામ જીલધ્યાન છે.
જૈન પ્રવચન અહિંસા અને ક્ષમામય હોવાથી મૈત્રી– મય છે. જૈન પ્રવચન અનેકાન્તમય છે. તેમાં સવ નાને સાપેક્ષપણે તાતાના સ્થાને સમાન સ્થાન આપવામાં આવે છે. આ સનયસાપેક્ષતા એ પણ મૈત્રીના જ એક પ્રકાર છે એમ કહી શકાય.
૨-પ્રમાદ ભાવના.
ધમમાગ માં સૌથી પ્રબળ વિઘ્ન પ્રમાદ છે. પ્રમાદ ભાવનાથી પ્રમાદ દોષ ટળી જાય છે. જ્યાં સુધી ધર્મમાં પ્રમાદ છે, ત્યાં સુધી તેને નિવારવા માટે પ્રમાદ ભાવના અત્યાવશ્યક છે. વર્તમાન સાધનામાં અનેક વિઘ્ના દેખાતાં હાય; તે પણ જ્યાં સુધી પ્રમાદ ભાવના વિદ્યમાન હશે, ત્યાં સુધી વિધ્ના ટળ્યા સિવાય રહેવાનાં નથી અને જો પ્રમાદભાવ જાગતા હશે, તેા ભવિષ્યની સાધના પણ અવશ્ય